બ્રિટીશરો દ્વારા ભારતના પ્રાચીન વારસાના સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતાંની રચના કરવામાં આવી હતી, પરંતુ ભારત સરકારના પુરાતત્ત્વ ખાતાં...
1લી એપ્રિલ આવે એટલે સૌના મનમાં આ ગીત ચોક્કસ જ યાદ આવે ‘એપ્રિલ ફૂલ બનાયા, તુમકો ગુસ્સા આયા’ આપણા એક નિર્દોષ આનંદ...
કુરાન એક એવું જ શાસ્ત્ર છે, જેવા વેદ, જુનો કરાર તથા નવો કરાર શાસ્ત્રો છે. ફરક માત્ર એ છે કે કુરાન પાછલા...
કેહવાય છે કે જ્યાં ન પહોચે રવિ ત્યાં પહોંચે કવિ. છેલ્લા કેટલાક દિવસોથી અખબાર મા નજર ફેરવીએ તો જોવા મળે કે ઘી,...
એક નાનકડા બંગલાના ગાર્ડનમાં હીંચકા પર ઝૂલતા ઝૂલતા હેમેનભાઈ એક પુસ્તક વાંચી રહ્યા હતા.તે પુસ્તક વાંચતાં વાંચતાં એકદમ ખુશ થઇ ગયા અને...
ધરતી ઉપર આવીને માણસે લાકડાની તલવાર વીંઝીને પણ જીવી તો લેવું જ છે. પછી શ્વાસથી જીવે કે વેન્ટીલેટરથી..! NO matter..! પણ મહેનત...
“બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં ભવિષ્યની ,રોજગારીની તકો કેવી?”- એક વાલીએ પ્રશ્ન કર્યો, આપણને એમ કે આમને ખાલી ખાલી સમય પસાર કરવો હશે...
આપણા થોડા દૂરના, હિંદ મહાસાગરમાંના પાડોશી દેશ માલ્દીવમાં તો લાંબા સમયથી ‘બોયકોટ ઇન્ડિયા’ એટલે કે ભારતનો બહિષ્કાર કરવા માટેનું અભિયાન ચાલી રહ્યું...
આપણે આપણી તમામ મિલ્કત અને સત્તાને ગણ્યાગાંઠ્યા ઉચ્ચ વર્ગના હાથોમાં જવાથી અટકાવવા ઇચ્છતા હોઈએ તો તેનો એક ઉપાય છે કે આપણે આપણા...
રમેશ ઓઝા ઈ માણસને ભડવીર, કૃતનિશ્ચયી, અડગ, લોખંડી મનોબળ ધરાવનારો બતાવવા માટે તેની અંદર રહેલી માણસાઈને પાતળી પાડવી જરૂરી છે? શું વીરતા...