રાજકારણીઓ જ્યારે ‘ના’ પાડતા હોય છે ત્યારે તેનો અર્થ ‘હા’ થતો હોય છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન યુદિયુરપ્પા ૭૮ વર્ષના છે. ૨૦૨૩ માં...
તા. 25-6-2021ના ગુજરાતમિત્રમાં અવકાશમાં પોત પોતાન અવકાશ મથકો બાંધવાની હસાતૂંસી શરૂ નહીં થાય તે વિશ્વના દેશોએ જોવું પડશે. શિર્ષક હેઠળનો તંત્રીલેખ વાંચ્યો....
સમગ્ર વિશ્વમાં માનવી હતાશ, નિરાશ, ટેન્શનમાં છે. યોગ્ય પ્રાર્થના, જપ, સેવાભાવ, ધ્યાન, શુભ આશાવાદી હકારાત્મક વિચારો, મૌન, એકાંત, વિઝયુલાઇઝેશન વગેરે પ્રક્રિયા માનવમનને...
દેશનાં પાંચ રાજ્યોની ગત ચૂંટણીના પરિણામ બાદ દેશમાં સતત દરરોજ પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ માત્ર લોકોના વાહન વ્યવહારમાં જ નથી...
ખૂબ મોટી શીખ આપતો એક નાનકડો પ્રસંગ વાંચવા મળ્યો. એક જંગલમાં એક સિંહનું બચ્ચું આમતેમ કૂદાકૂદ કરતું હતું ત્યાં જ અચાનક એણે...
કૃતનિશ્ચયી બનવું અઘરું નથી. કોઇ પણ કાર્ય કરો, એક દ્રઢ નિશ્ચય કરીને આરંભ કરો. કોઇ પણ સંજોગોમાં પૂરું કરીને સફળ થઈને જ...
પ્રજા જ્યારે ચૂંટણીમાં કોઇ નેતાને મત આપે છે ત્યારે તેની પાછળ તેની કેટલીક આશાઓ અને અપેક્ષાઓ હોય છે. પરંતુ એક વખત ચૂંટાયા...
યુદ્ધ વખતે ભારત-પાકિસ્તાનની સરહદે જેવું તંગ વાતાવરણ હોય છે, તેના કરતાં પણ તંગ વાતાવરણ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની સરહદ પર કાવડયાત્રાને કારણે...
લોકચાહના કે પ્રજામત મેળવવો હોય તો પ્રજાની નાડ પારખતા ચાણકયનીતિ અપનાવવી જોઇએ. કેજરીવાલે મફત પાણી અને વીજળી આપી (જેમ માછલી પકડવા ગલ...
દરેક વ્યકિત જાહેર જીવનમાં હોય ત્યારે સ્પષ્ટ બોલનારા જ હોવા જરૂરી છે. દરેક વ્યકિત કડવું બોલીને બગાડવા કરતાં મીઠું બોલીને દૂધમાં અને...