માતૃભૂમિને ચાહનારા દિલેરો ‘પી.એમ. ફંડ’માં ફાળો આપવાનું બંધ કરો કેમકે એ રકમ ૨૦૨૪ ની ચૂંટણીમાં ગામડે ગામડે અને ઘરે ઘરે ‘કવાટરીયા’ તથા...
એકવાર મધ્યમવર્ગીય મનોજ પોતાના ત્રણ બાળકોને રાજી કરવા સર્કસ જોવા લઇ ગયો,…આમ તો ઘરના બે છેડા ભેગા કરવામાં તે કામમાં જ રહતો,...
સમજમાં આવતું નથી કે, આ ગાવડાઓને ક્યાંથી ખબર પડી ગઈ, કે સરકાર પણ ‘આપને દ્વાર’ નામનો ઉદ્ધારક કાર્યક્રમ ચલાવે છે? એનું અનુકરણ...
અને હવે કેન્દ્ર સરકારના પગલે સી.બી.એસ.સી.ની બારમા ધોરણની પરીક્ષા રદ થતાં જ ગુજરાત સરકારે પણ શિક્ષણબોર્ડ દ્વારા લેવાતી બારમાની પરીક્ષા રદ કરી...
દેશમાં કોવિડ-૧૯ના બીજા વિનાશક મોજાએ જે હાહાકાર મચાવ્યો અને દેશમાં ગેરવ્યવસ્થા અને અંધાધૂંધીના દ્રશ્યો સર્જાયા તે પછી દેશનું રાજકીય અને જાહેર જીવનનું...
આપણા વેદ અને ઉપનિષદોએ સાધુ, સંન્યાસી, ત્યાગી, મુનિ, સંત વગેરેના રૂપમાં કોણ તેની વિગતે ચર્ચા કરેલ છે. જેનામાં આટલી લાયકાત સત્ય સ્વરૂપ...
ગૃહ દેવસ્થાનના દેવોનું પૂજન દિવસના પ્રારંભનું મહત્ત્વનું, અગત્યનું શ્રેષ્ઠ કાર્ય છે. માણસ પોતાના અનેક આવશ્યક કે અનાવશ્યક કામ માટે સમય ફાળવે છે...
ભગવાન શ્રીકૃષ્ણ એવા દેવ છે જે સૌને પ્રિય છે. બાલકૃષ્ણ બાળકોને પ્રિય છે. વનમાં ગાયો ચારતો અને વાંસળી વગાડી ગોપીઓને મોહિત કરતો...
એક અરબી શેખની એક દિલચસ્પ વાત છે. સત્યકથા છે. મધ્યપૂર્વના રણ પાર એ મુસાફરી કરી રહ્યો હતો. રાત્રીનો સમય થતાં આ વેરાન...
આપણે સુખની મીમાંસાને સમજ્યા. ભગવાન કૃષ્ણે યોગી ભક્તના સુખને અંતિમ અને શાશ્વત સુખ કહ્યું છે. હવે આ અંકમાં તેઓ એક વિશેષ દૃષ્ટિકોણની...