સુ.મ.પા. ના શાસકો અને મ્યુ. કમિ. શ્રી સુમપાને સ્માર્ટ સીટી તરીકે વખાણતા થાકતા નથી. પરંતુ સુ.મ.પા. પાસે ડ્રેનેજ ચોકઅપની સામાન્ય ફરિયાદોના નિકાલ...
એક અતિ શ્રીમંત અને અતિ અતિ અભિમાની શેઠ.એટલું અભિમાન કે રાવણનું અભિમાન પણ ઓછું લાગે અને શેઠ સાવ નાસ્તિક, ભગવાનમાં માને નહિ.પોતાના...
કોમી તંગદિલીમાં કેમ વધારો થયો? તેની પાછળ રાજકારણ જવાબદાર છે કે મોદીની વિકાસયાત્રા રોકવાની ચાલ છે? રાજસ્થાનના કાંકરોલીથી મધ્ય પ્રદેશના ખારગોવ અને...
ગુજરાતના ભાજપના કાર્યાલય મંત્રી ભરત પંડયા ધંધુકા જેવા નાના નગરમાંથી અમદાવાદ આવ્યો, જયારે ભાજપની સત્તા આવશે તેવી કલ્પના પણ કોઈએ કરી ન્હોતી,...
દેશમાં છેલ્લા કેટલાક ચોમાસા દરમ્યાન ભારે કે અતિભારે વરસાદની અનેક ઘટનાઓ દેશના વિવિધ ભાગોમાં નોંધાઇ છે તેનાથી સામાન્ય લોકોના મનમાં એવી છાપ...
દેશમાં કોરોનાનો પ્રકોપ માંડ શાંત પડ્યો ત્યાં કોમી રમખાણોનો સિલસિલો ચાલુ થયો છે. જે ગુજરાત ભાજપના રાજમાં શાંત જણાતું હતું તેના હિંમતનગરમાં...
ચર્ચાપત્રનું શીર્ષક વાંચીને આપ સૌ વાચકોને આંચકો લાગ્યો હશે! મને પણ આવો જ આઘાત લાગ્યો. હું તારીખ 23- 3- 2022 ના રોજ...
હાલમાં લગભગ દરેક મોટા શહેરો અને મહાનગરોમાં રૂ. ૨૦૦૦, રૂ. ૫૦૦, રૂ. ૨૦૦ તથા રૂ. ૧૦૦ની જાલી નોટો બજારમાં મોટા પાયા પર...
આર. એસ. એસ. પ્રમુખ મોહન ભાગવતે ફરી એક વખત “અખંડ ભારત”નો સૂર આલાપ્યો છે.. એમણે કહ્યું કે; નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, ભૂતાન, અફઘાનિસ્તાન,...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતે હરિદ્વાર ખાતે કહ્યું છે કે, ‘આગામી પંદરેક વર્ષોમાં ભારત ફરીથી અખંડ ભારત બની જશે.’ અખંડભારતની...