વર્ષ ૧૯૯૩માં મુંબઈમાં ૧૨ સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ કરી ૨૫૭ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારનાર અને ૭૧૩ લોકોને જખમી કરનાર યાકુબ મેમણને ફાંસી...
એવો એક પણ માનવી નહિ હોય કે જેમણે ક્યારેય છીંક-ઓડકાર કે ઉધરસ ના ખાધી હોય, એમ એવો એક પણ મનુષ્યદેહ નહિ હોય...
માર્કેટિંગ, મેનેજમેન્ટ અને મેડિટેશન આ ત્રણ બાબતો વૈશ્વિકીકરણના આ આધુનિક યુગમાં મહત્ત્વની પુરવાર થઇ રહી છે. સાંપ્રત યુગમાં માહિતીના પ્રસારણ ક્ષેત્રે અને...
ભારતીય અને વિદેશી વિદ્વાનોએ દલીલ કરી છે કે આપણી લોકશાહીનું આરોગ્ય કથળ્યું છે. આમ છતાં ભારતીય લોકશાહીની તાજેતરમાં થતી એક અવનતિનું એક...
દુબઈ વિશ્વના અતિ સમૃદ્ધ લોકો માટે મનપસંદ સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. દુબઈ સરકાર તેમને લાંબા ગાળાના ‘ગોલ્ડન વિઝા’ઓફર કરીને અને વિદેશીઓ...
ઉત્તરાખંડના ઐતિહાસિક નગર જોષીમઠ ખોટાં કારણોસર ભારત જ નહીં વિશ્વમાં ચર્ચામાં છે. આદિ શંકરાચાર્યે જેની સ્થાપના કરી એ જોશીમઠમાં જે તબાહી આવી...
સૌરાષ્ટ્રમાં કહેવત છે ‘‘કાંદાનો ખેડૂ માંદો.’’પરંતુ દેશભરમાં ••લિટર પેટ્રોલ અને ••કિલો ડુંગળીના ભાવ રૂ.૧૦૦/- થઈ જાય એટલે લાગે કે ખેડૂ માલામાલ થઈ...
ભારત માટે મોટી સમસ્યા હોય તો તે તેના પડોશી દેશો છે. એક તરફ પાકિસ્તાન ભારતમાં કોઈપણ રીતે આતંકવાદ ફેલાવવા માટે તત્પર છે...
લગભગ બપોરના બાર વાગ્યે અમે ખેડાના અમારા કાર્યકર રજનીભાઈના ઘરે પહોંચ્યા. ઘરમાં દાખલ થતાં જ બેઠક ખંડ આવે, જેમાં એક સાથે દસેક...
મારા સન્મિત્ર રામ માધવે એક લેખ લખ્યો છે કે મોટા ભાગના નેતાઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને તેમની મુલાકાત વાંચ્યા વગર...