ભારતનો કિસાન તેના લોહી-પાણી એક કરીને ખેતરમાં અનાજ પકવે છે, જેને કારણે દેશનાં ૧૪૦ કરોડ લોકોનું પેટ ભરાય છે. ભૂતકાળમાં દેશમાં ઉપરાછાપરી...
કરુણાંત દુર્ઘટનાનું વધુ એક વાર પુનરાવર્તન થઈ રહ્યું છે અને એ પણ ઝડપભેર! નવેમ્બર, ૨૦૨૨માં આ કટારમાં ગામ્બિયા નામના આફ્રિકન દેશ અને...
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે બુધવારે જયપુરમાં કહ્યું હતું કે ૧૯૭૩ના કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતનો બહુમતી ચુકાદો જોતાં પ્રશ્ન થાય છે કે શું...
ભારતના બંધારણમાં નાગરિકને જીવવાના અધિકારો આપવામાં આવ્યા છે પરંતુ જો કોઈએ ઈચ્છામૃત્યુ સ્વીકારવું હોય તો? આ માટે બંધારણમાં કોઈ જ ખુલાસો નથી....
વૃન્દાવનમાં એક સંત અને તેમના થોડા શિષ્યો રહેતા હતા.એક શિષ્ય બિચારો મંદબુધ્ધિ હતો, પણ ગુરુ જે કહે તે બધી જ આજ્ઞા માથે...
ચૂંટણી જીતવાનું ભારતીય જનતા પક્ષનું મુખ્ય લક્ષ્ય રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં પ્રચંડ વિજય અને હિમાચલ પ્રદેશમાં ભયંકર પછડાટ પછી તેનું ધ્યેય...
‘ગણપતિ દૂધ પીએ છે’ તેવા સમાચાર દેશના ખૂણેથી ઊડયા અને એ જ દિવસની રાત્રિ સુધીમાં દેશમાં અને પરદેશમાં રહેતા મૂર્તિપૂજકો સુધી ફેલાઇ...
એક જૂની કહેવત છે. નેકી કર ઔર દરિયા મેં ડાલ. આજના સોશિયલ મીડિયાના યુગમાં આ કહેવતને થોડી બદલી નાખીએ. – કંઈ પણ...
વર્ષના બારેય મહિના મારા માટે અકબરના રત્ન જેવા. જીવવાનું હોય કે મરવાનું, એ બાર મહિનાના કુંડાળામાં જ આવે..! જેની પાસે બાર-બાર છોકરાની...
ગુજરાત સરકાર મોડે મોડે, મોટા ઉપાડે માધ્યમિક શાળાઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરવા જઈ રહી છે. તે અંગે શાળાઓ પાસેથી નિયતપત્રકમાં માહિતી મંગાવવામાં...