સુપ્રીમ કોર્ટે દેશભરની જિલ્લા અદાલતોને કોઈ પણ પૂજાસ્થળની માલિકી અને ટાઇટલને પડકારતા નવા દાવાઓ નોંધવા પર રોક લગાવી છે.તેણે આગામી આદેશો સુધી...
તરસ ક્યાં મટે છે, છેવટના શ્વાસ સુધીમર્યા પછી પાવું પડે છે ગંગાજળ અહીંચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુંબડાની રૂઝ અને ટાઢિયા...
ગુજરાતના શિક્ષણમાં વિદ્યાર્થીઓ આઈ ડી બનાવવાની જંજાળમાં પડ્યાં છે તો કોલેજોમાં ડિસેમ્બર પૂરો થવા આવ્યો પણ પરીક્ષાઓ પતવાનું નામ નથી લેતી.સમાચારોમાં શિક્ષણ...
મેં ઘણા વર્ષોથી ઇતિહાસકાર અને જીવનચરિત્રકાર રાજમોહન ગાંધીની પ્રશંસા કરી છે, તેમના પુસ્તકો અને લોકશાહી અને બહુલવાદ પ્રત્યેની તેમની નિરંતર પ્રતિબદ્ધતા માટે....
સિરિયામાં હમણાં સત્તાપલટો થયો. દાયકાઓ સુધી સરમુખત્યારીનું શાસન ચલાવનાર અસદ ભાગીને રશિયા પહોંચી ગયો. મોટા ભાગના સરમુખત્યારો અત્યાચારની સીમાઓ જાણતા જ નથી...
રાજકીય નેતાઓ કોઈ પણ સમસ્યાને જન્મ આપવા માટે તેમની પસંદગીનો સમય અને સ્થળ પસંદ કરવામાં નિપુણ હોય છે. આ પ્રયાસમાં તેઓ એ...
મહારાષ્ટ્રમાં ભાજપ -મહાયુતિના ભવ્ય વિજય બાદ સરકાર રચાઈ ગઈ છે પણ સરકાર રચાઈ કે તુરંત એક ખબર આવ્યા એ બહુ નિરાશાજનક છે....
આંકડાઓમાં વાર્તાઓ હોય છે? હા,એમાં લખાયેલું સમાજશાસ્ત્ર,અર્થશાસ્ત્ર કે દેશનું આર્થિક, સામાજિક ભવિષ્ય સમજવું હોય તો આંકડાઓ ધ્યાનથી સમજવા પડે. ભારતમાં થોડા સમય...
ભારતીય રીઝર્વ બેંક (આર.બી.આઈ.) ના ગવર્નર તરીકે શક્તિકાન્તદાસ છ વર્ષની સેવા પછી નિવૃત્ત થયા અને કેન્દ્ર સરકારમાં રેવન્યુ સેક્રેટરી તરીકે સેવારત સંજય...
અખા ભગતે ગુજરાતનાં સંસ્કારપ્રિય લોકોને આજથી ૪૭૦ વર્ષ પહેલાં રણ જીતવાનું માહાત્મ્ય જણાવેલું. આમ છતાં ગુજરાતી સાહિત્ય પરિષદના તાજેતરના અધિવેશનમાં પણ વિદ્વદ્...