1991 માં વડાપ્રધાન પી.વી. નરસિમ્હારાવની સરકારના નાણાં મંત્રી ડો. મનમોહન સિંહે આર્થિક નીતિઓના ખૂબ મોટા પરિવર્તનનો પાયો નાખનારું બજેટ આપ્યું. આમ તો...
પર્યાવરણને જાળવવાની વાતો અનેક થાય છે, કેટકેટલા કાર્યક્રમો ઘડાય છે, આખું ને આખું મંત્રાલય પર્યાવરણ માટે ફાળવવામાં આવેલું છે. પણ પર્યાવરણને લગતા...
ભારતી પ્રવીણ પવાર નામનાં કોઈ બહેન કેન્દ્રનાં રાજ્યકક્ષાનાં પ્રધાન છે અને તેમણે રાજ્યસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે કોવીડ સંક્રમણના બીજા...
રાજકીય પરિવર્તનની આ મોસમ છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે નવજોતસિંહ સિધ્ધુની નિમણૂક સાથે રાહુલ ગાંધી અને તેની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ સ્પષ્ટ...
હમણાં વડોદરાના પોલીસ ઈન્સ્પેકટર અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલના હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી. સ્વીટી પટેલ ગુમ થયા પછી બે મહિના થયા...
ફરી એક વાર મુંબઈમાં પાણીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.આ સ્થિતિને કારણે માત્ર મુંબઈ,મહારાષ્ટ્ર,ગુજરાત માટે નહિ, આખા દેશને ચિંતા છે કે દર...
‘તમામ ભારતીયોનું ડી.એન.એ. એક જ છે અને તેમને ધર્મના આધારે અલગ નહીં પાડી શકાય તેવું તારણ કાઢવાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસંઘ સંચાલક...
‘વસ્તીનિયંત્રણનો કાયદો લાવી દેવો જોઇએ….’ આ એક વાત હવે ભારતનાં તમામ શહેરો ઉચ્ચ મધ્યમ વર્ગની ચર્ચાનો વિષય છે. આ કાયદો આર્થિક અસર...
નીતિ આયોગ શું છે અને તે કઇ રીતે કામ કરે છે તે બહુ ઓછા લોકો સમજે છે, પણ તેના વડા અમિતાભ કાંતે...
રાજકીય વ્યંગ્ય અને તેના પ્રત્યે રાજકારણીઓની ઘટતી જતી સહિષ્ણુતા વિશે ગયા મહિને આ કટારમાં લખવામાં આવ્યું હતું. ઍ સમયે આપણા દેશના માહોલને...