વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2024 ની લોકસભાની ચૂંટણી જીતવી હશે તો ભારતીય જનતા પક્ષ માટે ચાવીરૂપ રાજયોનું શાસન સુધારવાનું ખૂબ મહત્ત્વનું છે....
આમ તો પત્રકારત્વની સ્કુલમાં એવી તાલીમ મળે છે કે આપણે લોકોના પ્રશ્નનો અવાજ થવાનું છે, જેના કારણે એક લિખિત છાપ પત્રકારના મન...
સમજમાં આવતું નથી કે, આ ગાવડાઓને ક્યાંથી ખબર પડી ગઈ, કે સરકાર પણ ‘આપને દ્વાર’ નામનો ઉદ્ધારક કાર્યક્રમ ચલાવે છે? એનું અનુકરણ...
અને હવે કેન્દ્ર સરકારના પગલે સી.બી.એસ.સી.ની બારમા ધોરણની પરીક્ષા રદ થતાં જ ગુજરાત સરકારે પણ શિક્ષણબોર્ડ દ્વારા લેવાતી બારમાની પરીક્ષા રદ કરી...
આપણા વેદ અને ઉપનિષદોએ સાધુ, સંન્યાસી, ત્યાગી, મુનિ, સંત વગેરેના રૂપમાં કોણ તેની વિગતે ચર્ચા કરેલ છે. જેનામાં આટલી લાયકાત સત્ય સ્વરૂપ...
વૈશ્વિક સલાહકારી કંપની મૈકેંજીએ ઑક્ટોમ્બર 2020ના એક રિસર્ચમાં કહ્યું કે, યુરોપના નાના ઉદ્યોગનું પોતાનુ માનવું છે કે, અડધા નાના ઉદ્યોગો આગામી બાર...
મે મહિનામાં ત્રણ નોંધપાત્ર ભારતીયોનો દેહાંત થયો. આ ત્રણે ગાંધીજીથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. ભલે તેઓ અલગ અલગ ભૌગોલિક પર્યાવરણમાં રહેતા હતા...
કોરોનાની બીજી લહેરે દેશના મધ્યમ વર્ગને અંદરથી હચમચાવી નાખ્યો છે. આવનારા સમયમાં શિક્ષણ – આરોગ્ય – વ્યવસાય – ધંધા – નોકરી મનોરંજન...
ભારતના વિદેશપ્રધાન હજી શનિવાર સુધી અમેરિકાના પ્રવાસે હતાં. તેમના પ્રવાસનો પૂર્વાર્ધ ખાસ ફળદાયી નહીં રહ્યો કારણકે તેઓ જે વ્યકિતને મળવા આવ્યા હતા...
કપરા સમયમાં વ્યક્તિનું, સંસ્થાનું કે શાસનનું સૌથી વરવું કે સૌથી માનવીય સ્વરૂપ જોવા મળી શકે છે. પ્રવર્તમાન મહામારીમાં આવાં અનેક ઉદાહરણો જોવા...