મોદી સરકારે અસ્કયામતના નાણાં બનાવવાની યોજના જાહેર કરી છે, જે દ્વારા દેશની રૂા. છ લાખ કરોડની માળખાકીય અસ્કયામતોનું 2022-23 થી માંડીને 2024-25...
થોડા દિવસ પહેલાં ટેલિવિઝન ચેનલો ઉપર એક ઓડિયો વાયરલ થયો. ઘટના કંઈક એવી છે કે ગુજરાતના એક ડેપ્યુટી કલેકટરને એક વ્યકિત સાહેબને...
તાજેતરમાં ગુજરાતના શિક્ષણ વિભાગે, સમગ્ર રાજયની શાળાઓમાં દ્વિભાષી માધ્યમને મંજૂરી આપવાનો એક મહત્વનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ૨૯ જુલાઇ-૨૦૨૧ ના રોજ મા.શિક્ષણમંત્રીશ્રીએ...
તાજેતરનાં વર્ષોના આપણા દેશ ભારતના મધ્યમ વર્ગની વૃદ્ધિ કઇ રીતે અટકી ગઇ છે તે વિશે મેં બે અઠવાડિયાં પહેલાં લખ્યું હતું. આપણા...
વિદ્વાનોની વ્યાખ્યામાં ન પડીએ તો આપણને સમજાયેલો સંસ્કૃતિનો સાદો અર્થ એટલો છે કે ‘સંસ્કૃતિ એટલે માનવકલ્યાણનાં મૂળભૂત મૂલ્યોવાળી વિચારધારા જે માનવીના સહજ...
આપણા માનસને, માનસિકતાને ઘડવામાં અનેક પ્રકારનાં પરિબળો કામ કરતાં હોય છે. ખાસ કરીને કુમળી વયે આરોપાયેલા ઘણા ગુણો ગજવેલ સમા બની રહે...
અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાન છોડીને જઈ રહ્યા છે ત્યારે આખા જગતમાં અત્યારે અફઘાનિસ્તાન વિષે ચર્ચા થઈ રહી છે. વિશ્વસમાજ અફઘાન પ્રજાની દયા ખાઈ...
2024 માં લોકસભાની આગામી ચૂંટણી પહેલાં આપણા રાજકારણ પર છવાઇ જાય તેવો કોઇ મુદ્દો હોય તો તે જ્ઞાતિ આધારિત વસ્તીગણતરીનો હશે. તા....
થોડા દિવસ પહેલાં એક મિત્ર સાથે વાત નીકળી. તેમણે કહ્યું, જયોર્જ ડાયસ મજૂર માણસ તમે તેને આકાશની નીચે અને ધરતીની ઉપરનો કોઈ...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે આ કોણ આવીને...