મૂળ ભારતીય ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બન્યા ત્યારથી કેટલાંક લોકો પોરસાતાં થાકતાં નથી. કોઈક સુનક ભારાતીય હોવા માટે ગર્વ અનુભવે છે...
માર્ક તુલી ‘ધ વોઇસ ઑફ ઇન્ડિયા’ના નામથી જાણીતા છે. આજના યુગમાં જ્યારે નાનાં અમથા વિષયને લઈને પણ અનેક મત પ્રગટ થાય છે...
એક દિવસ એક હીરાના વેપારી શેઠાણી પેઢી પર લૂંટ કરવાના ઈરાદાથી ચાર શખ્સ આવ્યા, હથિયાર દેખાડી હીરા માંગ્યા. શેઠના બે નોકરોએ જાનની...
બ્રિટનના ભારતીય વંશના પ્રથમ વડા પ્રધાન રિશી સુનાક અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકબીજા સાથે સૌ પ્રથમ વાર તા. 27મી ઓકટોબરે...
ગુજરાતનાં ૩ર લાખ દ્વિચક્રી વાહનચાલકોનાં માથા ઉપર હેલમેટ સવાર થઈ છે. વાહનવ્યવહાર કમિશન કચેરીના સંદેશા મળતાં જ બાર એસોસીએશને એ લોકોની આંગળી...
બ્રિટીશ કાળમાં બનેલો મોરબીનો ઝૂલતો પુલ સો કરતાં વધુ વર્ષો સુધી અડીખમ રહ્યો, પણ ગુજરાત સરકાર,મોરબી મહાનગરપાલિકા તેમ જ ખાનગી ટ્રસ્ટના પાપે...
ગુરુજીએ શિષ્યોને આશીર્વાદ આપતા કહ્યું, ‘મારા તમને આશિષ છે કે તમે બધા પરમ સૌભાગ્યશાળી બનો….જીવનમાં સુખી …સફળ…સંપન્ન ..ભાગ્યશાળી તો ઘણા વ્યક્તિઓ હોય...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર મહિના દિવસની વાર છે. દીપાવલીના તહેવારો પતતાં જ ગુજરાતમાં ચૂંટણીના રાજકીય વહેવારો અને ઉત્સવો શરૂ થઇ જશે....
કારતક સુદ પક્ષની અગિયારસને ‘દેવઊઠી અગિયારસ’ કહે છે. વર્ષ ૨૦૨૨ માં આ અગિયારસ તા. ૪ નવેમ્બર ૨૦૨૨ ને શુક્રવારે છે. આ દિવસે...
હિંદુ ધર્મમાં ‘એકાદશી’ના વ્રતનું ઘણું મહત્ત્વ છે. દેવપોઢી અને દેવઊઠી અગિયારસ – તેમાં ખાસ મનાય છે. અને તેનું વિશેષ મહત્ત્વ છે. દર...