ભારતીય સંસ્કૃતિમાં જે ૧૬ સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં લગ્નસંસ્કાર પણ અગત્યનો સંસ્કાર છે. પ્રાચીન શાસ્ત્રોમાં લગ્નની જે વ્યાખ્યા કરવામાં આવી...
એક અંકલ નામ હરેન્દ્રભાઈ ; ચા પીવાના એકદમ શોખીન….કોઈપણ સમયે ચા પીવાની તેઓ ના ન પાડે ..જમવા પહેલા પણ ચા પીવા તૈયાર...
પાકિસ્તાનની સ્થાપના થઇ એ પછી સવાલ પેદા થયો કે વિદ્યાર્થીઓને શું ભણાવવું અને શું ન ભણાવવું? આખરે ગર્વ સાથે મુસલમાનો માટે સ્થાપવામાં...
2023નું વર્ષ ચાલુ થઇ ગયું છે અને મહાસત્તા ગણાતા USAમાં મંદીનું મોજું ફરી વળી એવા એંધાણ ચોક્કસ છે. છેલ્લા એક વર્ષથી અર્થશાસ્ત્રીઓ,...
પરમ પદની પ્રાપ્તિ માટેની શુકદેવજીની અધ્યાત્મયાત્રા અવિરત ચાલુ જ રહી. શુકદેવે હવે ૫૨મ સિદ્ધિના માર્ગ પર પ્રયાણ કર્યું. તમોગુણ અને ૨જોગુણનો તેમણે...
હિન્દુશાસ્ત્રમાં ભાગવત્ પુરાણમાં બ્રહ્માજીની ઉત્પત્તિ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ગૌલોક વંૃદાવનવાસી ભગવાન શ્રીકૃષ્ણ પોતાનો વિસ્તાર મહાવિષ્ણુના શ્વાસ થકી અનેકો બહ્માંડ ઉદભવિત થયા....
અક્ષય તૃતીયા, અક્ષત તૃતીયા અને અખાત્રીજના નામે પરિચિત વૈશાખ સુખ ત્રીજની તિથિ ખૂબ જ પવિત્ર મનાય છે. જેનો ક્ષય નથી એવી આ...
એક કથાકાર રામચરિત માનસનું ગીત પારાયણ કરાવે. આખું રામચરિત માનસ સંગીત સાથે ગાય અને ગવડાવે અને વચ્ચે વચ્ચે ચોપાઈઓની સુંદર સમજાવટ પણ...
રવિવારની વહેલી સવાર હતી.સોમેશની આંખ વહેલી ખુલી ગઈ એટલે જાતે ચા બનાવી તે ગરમ ચાનો કપ લઈને ગેલેરીમાં ગયો.આખી રાત વરસાદ પડ્યો...
ભારતમાં જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે રાજકીય પક્ષોમાં પક્ષપલટામાં ભરતી આવતી હોય છે. ટિકિટો કાયમ મર્યાદિત હોય છે, પણ ટિકિટવાંચ્છુઓની વાસના...