ભગવાન હવે દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના દુષ્ટ પુત્રોના આ નીચ વ્યવહારથી જે આપત્તિ ઉપસ્થિત થઈ છે, તેનું કથન પણ હવે કરવાના છે. એટલું...
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શ્રીકૃષ્ણ ભગવાન પાસે એક જ વાંસળી હતી. પણ એવું નથી. શ્રીકૃષ્ણ ભગવાન પાસે અલગ અલગ...
જેઠ માસમાં વ્રતોમાં વટ પૂનમને ઉત્તમ અને પ્રભાવી વ્રતોમાંથી એક માનવામાં આવે છે. આ વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય...
સૌરાષ્ટ્રની ધરતી સંત, શૂરા અને દાતારની ભૂમિ કહેવાય છે. સંતો અને શૂરવીરોની ઉદારતા અને દાતારીની કથાઓથી ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠો ધન્યતા અનુભવે છે....
સાંજે હિતેન્દ્રભાઈના ઘરે સરપ્રાઈઝ પાર્ટી ઉજવાઇ. પ્રસંગ હતો હિતેન્દ્રભાઈની ષષ્ટિ પૂર્તિનો. આજે તેમણે 60 વર્ષ પૂરા થતા હતા. ઘરમાં જ કુટુંબીજનોએ સરસ...
સંત કબીરે – ના, પેલી મોંઘી અંગ્રેજી નિશાળવાળા નહીં, અસલી સંતે – લખ્યું હતું કે બિચારા ગોરસ(માખણ)વાળાને ઘરે ઘરે ફરીને માખણ વેચવું...
કેનેડામાં શોન પેરિસ નામનો એક જાણીતો બ્લોગર છે. 6 વર્ષ પહેલાં તે કેનેડાની ઇન્ટેલિજન્સ એજન્સીમાં સાયબર સિક્યુરિટી એક્સપર્ટ હતો અને શોખથી બ્લોગ...
1960 પછીના ત્રણ દાયકામાં ભારતના વિવિધ રાજયોમાં યા ભાષામાં એવા કેટલાક નાટકો થયા જે ‘રાષ્ટ્રીય ભંગભૂમિ’ના નાટકોની ઓળખ પામ્યા. આ નાટકોના કથાવસ્તુ...
ભારતના બંધારણની 51-A કલમ મુજબ ભારતના નાગરિકોની જે મૂળભૂત 11 ફરજો છે, તેમાં સાતમા નંબરની કલમ દ્વારા પર્યાવરણ અને જીવસૃષ્ટિની રક્ષાની જવાબદારી...
માનવીના ગુફાવાસ દરમ્યાન બારણું તો હતું, જેથી તે અંદરબહાર આવજા કરી શકે. સિવિલાઈઝેશનની સાથે આ જ બારણું અપગ્રેડ થઈને ઝૂંપડીનું ફાટક, ઘરનું...