ધનવાન બનવાની હોડમાં અમેરિકાના બિલ ગેટ્સને પાછળ મૂકી દેનારા ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજકાલ ખોટાં કારણોસર સમાચારમાં છે. થોડા સમય પહેલાં ગૌતમ...
એક નગરશેઠ ખૂબ પુણ્યદાન કરે, એની નામના ચોતરફ ફેલાયેલી એટલે ગામના એક શેઠિયાને નગરશેઠની ખૂબ ઈર્ષા થતી. એણે પણ પુણ્યદાન કરવાનું શરૂ...
નવજાતનો અંધારામાં સદાનો પ્રકાશ પાથરનાર નાનકકડો ગ્રંથ તે ભગવદ્દગીતા છે. માત્ર 700 શ્લોકો અને 18 અધ્યાયોમાં શ્રીકૃષ્ણે માનવજાતને જીવન આનંદમય બનાવવાનો રસ્તો...
અત્યાર પછી સાવિત્રી યમરાજ સમક્ષ શ્રેષ્ઠ પુરુષો અર્થાત્ સત્પરુષોનો અપાર મહિમા ગાય છે. સાવિત્રીના આ કથનથી યમરાજ પ્રસન્ન થઈને કહે છે, ‘‘હે...
‘‘રાધા-દામોદર વૃંદાવનમાં ઝૂલે છે. કુંજ કેટલો લીલો છે!” ઉનાળાની ભયંકર ગરમી પછી, ચોમાસાના વાદળો આકાશમાં એકઠા થાય છે અને ગર્જનાથી વરસાદની મોસમનું...
જૈન ધર્મનું મુખ્ય સૂત્ર છે અહિંસા પરમો ધર્મ. ધાર્મિક, આધ્યાત્મિક અને અહિંસા જેવા ઉચ્ચ ધ્યેયનું જ્ઞાન પ્રદાન કરતા જૈન ધર્મમાં જીવનનાં મૂલ્યોની...
એક દિવસ એક શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, જીવનમાં દરેક ક્ષેત્રમાં જો માત્ર જીતવું જ હોય તો શું કરવું જોઈએ?’ ગુરુજીએ કહ્યું, ‘વત્સ,...
કલા જગતના ધ્રુવ તારા સમાન “રાષ્ટ્રીય કલા કેન્દ્ર”હરહંમેશ વિવિધ કાર્યક્રમો આપતી રહી છે. જેના ભાગરૂપે રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત અને સ્વર સંગીત...
કેન્દ્ર સરકારે હવે ડિજિટલ મીડિયા ન્યૂઝ પોર્ટલ નિયમન અર્થે કાયદો લાવી રહી છે. આ કાયદાનું સંભવિત નામ ‘ધ રજિસ્ટ્રેશન ઑફ પ્રેસ એન્ડ...
આખરે મહમ્મદ ઝુબેરનો જામીન ઉપર છૂટકારો થયો પણ એને માટે સર્વોચ્ચ અદાલતે ખાસ જહેમત ઉઠાવવી પડી. બુધવારે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે...