અસલની જૂની કહેવત છે કે ‘લાલો લાભ વગર લોટે નહીં’ અર્થાત્ જીવન વ્હવહારમાં જે વિચારોનું ચલણ ચાલે છે તે સિક્કાની 2 બાજુઓ...
એક રાજાનું અકાળ મૃત્યુ થયું. તેનો પુત્ર નાનો હતો, તેથી રાજમાતાએ રાજયનો કારભાર સંભાળી લીધો. યુવરાજને રાજ-કાજ માટે તૈયાર કરવામાં માતાએ ખૂબ...
માણસની પ્રકૃતિ જ છે તેથી તેની પાસે જે છે તે તરફ તેનું ધ્યાન નથી પરંતુ જે નથી તે માટે તે ઝંખ્યા કરે...
દ્રૌપદી મુર્મુનું નામ જે ગઈ કાલ સુધી જાણીતું નહોતું તે આજે ખૂબ જ પ્રચલિત છે. રાષ્ટ્રપતિપદની ઉમેદવારી જાહેર થઈ ત્યાં સુધી તેમનું...
એક દિવસ નારદજી ગંગા નદીને મળવા ગયા અને કટાક્ષમાં પૂછવા લાગ્યા, ‘ગંગા , તું શું પૃથ્વીલોક પર આવીને ખુશ છે? આ માનવીઓ...
પ્રાચીન ભરૂચ ઉપર આ અખબારમાં 7 લેખો પ્રસિધ્ધ થયા હતા. આ વિષય પરત્વે 8મો અને છેલ્લો લેખ છે અને તે અત્યંત મહત્ત્વનો...
ઇસ્લામના સ્થાપક મોહમ્મદ પયગમ્બરના વિવાદની જેમ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તના લગ્નજીવન આસપાસનો વિવાદ પણ જોર પકડી રહ્યો છે. રોમન કેથોલિક ચર્ચ...
દાદાભાઈ નવરોજજીએ કહેલું : ‘મારી માતાએ મારા પર નજર રાખીને મને મારા ખરાબ મિત્રોના દુષ્પ્રભાવથી બચાવ્યો હતો!’ (કાશ દાઉદ ઈબ્રાહિમ કે ઓસામા...
‘આ તો ફ્ક્ત આપણા જ દેશમાં – ભારતમાં જ શક્ય છે!’ એવું કહેવું પડે એવા કિસ્સા આપણે ત્યાં અવારનવાર બનતા રહે છે...
જગતની મસ્તી માણવા મસ્તીખોરો ભારે કિંમત ચૂકવતા હોય છે. પળ બે પળની મજાના ભારે દામ છે પણ અમેરિકાના સ્કોટલેન્ડના ગ્રીનોકની 22 વર્ષની...