સાંસારિક સમસ્યાઓથી પીડાતા, ગ્રહ નડતરોથી દુઃખી અનેક જાતકો અમારી પાસે આવે છે. તેઓમાં આધ્યાત્મિક ચેતનાનો વિકાસ ઓછો હોય છે. તેઓ અનુષ્ઠાન વગેરે...
સત્ય અને ધર્મના ઉપદેશક, વાણી અને ચમત્કારોથી લોકોના દુ:ખદર્દોનું નિવારણ કરનારા, શ્રી ચંદ્ર ભગવાન શ્રી ચંદ – ચંદ્રજી મહારાજના નામથી જાણીતા એવા...
કોંગ્રેસ સાથે છેડો ફાડનારા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે આજે એક રેલીને સંબોધન કરીને કહ્યું હતું કે, મારી પાર્ટીનુ નામ હિન્દુસ્તાની હશે....
મધર ટેરેસા અને ગાંધીજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા, આપણે ઉદાહરણ સાથે જોઈ. આ જ બાબતે હવે થોડી વધુ વિગતો જોઈએ. મધર ટેરેસા...
ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, ભક્ત્યા મામ્ અિભજાનાતિ. કેવળ ભક્તિ દ્વારા શ્રીકૃષ્ણને સમજવા જોઇએ. વાસ્તવમાં શ્રીકૃષ્ણને સમજવા સંભવ નથી કારણ કે શ્રીકૃષ્ણ...
હિન્દુ તહેવારોની શૃંખલામાં અત્યારે ધાર્મિક અને આનંદ ઉલ્લાસનું પર્વ ગણેશોત્સવ ચાલે છે. કોરોના દરમ્યાન બે વર્ષમાં અનેક મર્યાદાઓ વચ્ચે ગણેશ-ઉત્સવની મર્યાદિત ઉજવણી...
એક વખત ચાર મિત્રોએ એક ઊંચા પહાડ ઉપર આરોહણ કરવાની યોજના ઘડી. બધા ઉપડયા. રસ્તામાં એક નદી આવી. એકે કહ્યું “નદી ઊંડી...
એક બહુ શ્રીમંત બિઝનેસમેન એક સ્લમ એરિયામાં સમાજસેવા માટે ગયા હતા અને રસ્તામાં તેમનું પાકીટ પડી ગયું.ઓફીસ પહોંચી ગયા પછી ખબર પડી.તેમના...
જગતની સમસ્યાઓ દિવસે દિવસે વધુ અને વધુ વિકરાળ બની રહી છે. જાગતિક વ્યવસ્થામાં એક નાની સરખી ખલેલ આખા જગતને ખોરંભે પાડી દે...
પુણેના વર્લ્ડ પીસ સેન્ટરમાં મનુષ્યના શરીરની આસપાસ જોવા મળતા ઊર્જા ક્ષેત્રનું પરીક્ષણ કરવા માટે અદ્યતન વૈજ્ઞાનિક પ્રયોગશાળા ઊભી કરવામાં આવી છે. આ...