કર્ણાટકમાં હિજબનો વિવાદ ભારતના બંધારણમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સેક્યુલારિઝમના અર્થઘટન પર આવીને અટકી ગયો છે. કર્ણાટક હાઈ કોર્ટમાં જે...
એક મોટીવેશનલ સેમિનારમાં સ્પીકરે થોડી જુદી અને આશ્ચર્ય જનક વાત કરી કે, ‘જીવનમાં બધું બચાવીને અને સાચવીને રાખવાની જરૂર નથી તમારી પાસે...
પ્રતીક અને પ્રિયાના ૩૫ મા લગ્ન દિનની ઉજવણી હતી.બંને જણ વચ્ચે એટલો પ્રેમ હતો કે સ્વજનો અને મિત્રવર્તુળમાં વાત પ્રખ્યાત હતી કે...
કાકાસાહેબ કાલેલકર ‘સવાયા ગુજરાતી’ કહેવાયા છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે.તેમણે આફ્રિકાના પ્રવાસ વખતે પોતે જોયેલો એક પ્રસંગ પોતાના લખાણમાં...
આપણા દેશમાં ધર્મ અને સંસ્કૃતિને લઈને જેટલા વિવાદો ચગાવવામાં આવતા હોય છે, તેમાં મોટા ભાગે રાજકારણીઓ સંડોવાયેલા હોય છે. થોડા દિવસ પહેલાં...
થોરો એક મહાન સંત હતા. તેમના માટે પ્રખ્યાત હતું કે તેમણે જીવનમાં ક્યારેય કોઈ ભૂલ કરી ન હતી.એક દિવસ શિષ્યોએ પૂછ્યું કહ્યું,...
કૃપાના અરેંજ મેરેજ હતા.થનાર પતિને તે ત્રણ મહિના પહેલાં મળી હતી. કેવલ, છોકરો સારો અને સારું કમાતો હતો.લગ્નના દિવસ નજીક આવી રહ્યા...
એક દિવસ ગુરુજીએ ચાલુ પ્રવચનમાં અચાનક પ્રશ્ન પૂછ્યો, ‘શિષ્યો મને જવાબ આપો કે તમે તમારા જીવનમાં સૌથી વધારે કોને જવાબ આપવા.તમે શું...
દાયકાઓથી જે પ્રજા શાંતિ અને સંપથી જીવતી હોય તેમને અંદરોઅંદર લડાવી મારવાની કળા રાજકારણીઓ જાણતા હોય છે. હિન્દુ અને મુસ્લિમ કટ્ટરપંથી રાજકીય...
વિધાનસભાની ચૂંટણીને ટાંકણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભાજપ ૨૦૧૭ની ચૂંટણી જીત્યો તેમાં હિન્દુ મોજાંનો મોટો ફાળો હતો. જો...