એક દિવસ એક તત્ત્વચિંતક પાસે એક યુવાન આવ્યો અને બોલ્યો, ‘સર, જીવનમાં ખુશી જ ખુશી મેળવવા માટે અને હંમેશા ચિંતામુક્ત રહેવા માટે...
આપણી સરકાર કેટલાંક પગલાંઓ એવાં ભરે છે, જેની પાછળના સરકારના ઇરાદાઓ કદી સમજી શકાતા નથી. કન્યાઓની લગ્નની લઘુતમ ઉંમર ૧૮ વર્ષથી વધારીને...
સમગ્ર વિસ્તારમાં એક સંતની એવી ખ્યાતિ ફેલાયેલી હતી કે તેઓ ખૂબ જ જ્ઞાની છે. ગમે તેવા કૂટ પ્રશ્નોનો પણ તે સરળ અને...
ભારતની સંસદમાં કાયદાઓ બને છે ત્યારે નાગરિકોને એક વાત કરવામાં આવે છે, પણ જ્યારે કાયદાનો અમલ કરવાની વાત આવે છે ત્યારે નિયમો...
એક રાજ પરિવાર હતો.સાધનસંપન્ન રાજ્ય હતું.રાજ્યનો ખજાનો ઉભરતો હતો.સુંદર મહેલ હતો. ચારે બાજુ રાજ્યની સમૃદ્ધિની વાતો થતી હતી.પણ રાજા અને રાજ પરિવારથી...
એક સાધુ નદી કિનારે ઝૂંપડી બાંધી રહેતા. એક દિવસ એક યુવાને સાધુને આવીને પૂછ્યું, ‘સાધુ મહારાજ, જીવનનો સાચો આનંદ મેળવવા શું કરવું...
રાજકારણ બહુ ખરાબ ચીજ છે. ચૂંટણી જીતવા માટે રાજકારણીઓ પ્રજામાં ભાગલા પડાવવાની અને રમખાણો કરાવવાની હદે પણ જતા હોય છે. અમુક રાજ્યોમાં...
હેનરી મૂર નામના વિખ્યાત શિલ્પી તેના બે શિષ્યોની પરીક્ષા કરવા ઈચ્છતા હતા.બન્ને શિષ્યોમાં એક સરખી પ્રતિભા હતી અને મૂર જયારે જયારે કોઈને...
સરકારે પહેલાં સંસદમાં બેન્કો ઊઠી જાય તો ખાતેદારોને પાંચ લાખ રૂપિયાનો વીમો આપતો કાયદો પસાર કર્યો અને હવે પબ્લિક સેક્ટરની બેન્કોનું ખાનગીકરણ...
મહાન સંત કબીરજી જ્યાં રહેતા હતા ત્યાં તેમના ચાહનારાઓ અને શિષ્યો હતા તેમ વિરોધીઓ અને દ્વેષીઓ પણ હતા.આ વિરોધીઓનું એક જ કામ...