હજુ આજે પણ બજારમાં મળતી કેરીની પેટીની ભાગ્યેજ ખરીદી કરે, સુરતી મોઢવણિક સમાજનો એના ઘરનો વડીલ તો પકવવાની કાચી કેરી ખરીદી કરે....
અનૈતિક હકીકતો ‘‘બેનંબરી’’ કહેવાય છે. ‘‘બ્લેક મની’’ કે કાળું નાણું’’ બેનંબરી સંપત્તિ ગણાય છે. છેતરપિંડી કરનાર, નકલી, બનાવટી વ્યકિત ‘‘બેનંબરી’’ સિદ્ધ થાય...
કહેવત પણ છે કે ‘‘મન એવ બન્ધન મોક્ષયો: કારણમ્. મનુષ્યના જીવનની પ્રગતિ-વિકાસ-એના માનસિક વિચારો પર ખૂબજ આધાર રાખે છે. ભારત દેશ ગુલામ...
ગ્લોબલ વોર્મીગ અને કલાઈમેટ ચેન્જને કારણે આજે વિશ્વ જુદી જુદી ઋતુઓની તકલીફો ભોગવી રહ્યું છે. આજની વધતી તીવ્ર ગરમી, કમોસમી વરસાદ, પાણીના...
ભારતની સરહદો પર ચીન અને પાકિસ્તાન દ્વારા સુરક્ષા જોખમી બની છે. હવે તો ભૂમિ ઉપરાંત આકાશી ક્ષેત્ર અને દરિયાઈ સીમાઓ પર પણ...
પાકિસ્તાન ધર્માંધ દેશ છે અને ત્યાં લઘુમતી (હિન્દૂ) ઓને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવાય એ કંઈ નવું નથી કેમ કે, ત્યાં હિન્દુઓ જ લઘુમતીમાં...
અંગ્રેજ સરકારે ભારતમાં શરૂ કરેલી ટપાલ સેવા એ એક આદર્શ અને ઉત્તમ સંદેશા વ્યવહારની વ્યવસ્થા હતી. સંદેશા વ્યવહારનું તમામ કામકાજ ટપાલ સેવાના...
રામદેવ પીરના મંદિરમાં એકત્રીત થયેલ મેઘવાળ જનતાએ ઠરાવ્યું કે બારમું કરવું તદ્દન બિનજરૂરી છે. જેમના ઘરમાં મરણ થાય છે તેમાં ઘણાંની આર્થિક...
જગતમાં બે હજાર જાતની કેરીઓ આંબાપર ઉગે છે. સ્વાદ, રૂપ, રંગ, આકાર, વજન જાત પ્રમાણે અલગ અલગ હોય. ભારતની જનતાને તો સી...
અસ્મિતા એટલે શું? શબ્દને આ રીતે પણ મુલવી શકાય. સ્વઓળખ, ઘમંડ નહિ, ગૌરવ. ગુજરાતી અસ્મિતાનું એક પાસું તેની વ્યાપારકલા, ભરૂચ, સુરત, કંડલા...