કોરોના મહામારીએ આ જગતને ઘણું દેખાડ્યું પણ છે અને ઘણું શીખવાડયું પણ છે. ભારે પવન વેગથી વૃક્ષ પરથી જેમ પાંદડાં ટપોટપ ખરી...
શાસક પક્ષ અને વિપક્ષે કુદરતી આફત સમયે એક થઈ જન હિત માટે કાર્ય કરવું જોઈએ. જ્યારે વિધાનસભ્યો કે સંસદ સભ્યોને કોઈ આર્થિક...
હવે દેશ અને દુનિયામાં પરિવર્તન આવશે કે શું પ્રગતિ થશે- પ્રજાની નજર બદલાઇ છે. પ્રેમ લાગણી ઓછી થાય તો વાંધો નથી. હાર...
મોબાઈલ એ હવે આપણા જીવનનું અંગ બની ગયો છે. પ્રધાન મંત્રીથી માંડીને પટાવાળા સુધી અને બાર વરસના બાળકથી શરૂ કરી બાણુ વરસના...
મહાત્મા ગાંધીજીનું સૂત્ર છે ‘સત્ય એ જ પરમેશ્વર.’ કોઇ પણ સામાજિક, રાજકીય કે આર્થિક બાબતમાં સત્યને સાબિત કરવાની જરૂર રહેતી નથી જયારે...
બે–ચાર દિવસ પહેલાનાં ગુજરાતમિત્રમાં સમાચાર વાંચવા મળ્યા કે ટાટા સ્ટીલની મેનેજમેન્ટે કોરોનાને કારણે મોતને ભેટેલ કર્મચારીઓના જીવીત કુટુંબીજનોને ૬૦ વર્ષની ઉંમર સુઘી...
મનની સ્થિરતા જરૂરી છે. શારીરિક કાર્યોથી થાક લાગે તો માનવી આરામ કરે પછી થાક ઉતરી જાય છે. મનોમંથન કરી માનવી અનેક વિચારો...
કોરોનાનો પહેલો વેવ શરૂ થયો ત્યારથી આજદીન સુધી સુરતના અને ગ્રામ્ય વિસ્તારના જનરલ પ્રેકિટશનરો શહેરના અને ગ્રામ્ય વિસ્તારના લોકોની મેડિકલ ટ્રીટમેન્ટ ખંતથી...
મોટા ભાગે શહેરોમાં દુકાનદારો સાથે ગ્રાહકો ભાવ બાબતે રકઝક ના કરે, વસ્તુના વેચાણ માટેભ ાવ તાલ ન કરે તે માટે દુકાન કે...
ગાંધીજીના સમયથી ગામડાંઓ ઉપેક્ષિત છે તે આજે કોરોનાની બીજી લહેરમાં સાચું સાબિત થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી સૂત્ર આપી રહ્યા છે કે મારું...