‘ગુજરાતમિત્ર’ જેવું પ્રતિષ્ઠિત અખબાર જ દરરોજ વાચકો માટે પ્રસિધ્ધ કરે છે અને અનિવાર્ય પણ છે. કેમકે ચર્ચાપત્રી એ સમાજનું દર્પણ છે. જેમ...
કોરોનાને કારણે વર્ગખંડ શિક્ષણનું સ્થાન ઓનલાઇન શિક્ષણે લીધું છે.આ એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હવે ધીરે ધીરે વર્ગખંડ શિક્ષણ શરૂ...
માનસિક ડીપ્રેશનમાંથી બચવા કથા કિર્તન, કથા આખ્યાન કે પછી મંદિર, મસ્જિદમાં સવાર સાંજ પહોંચી જાવ. આપણા જેવા જ સમદુખિયા, હૈયાવરાયી કાઢતા (રાજકારણ,...
આપણને એમ કે દહેજનું દૂષણ સંપૂર્ણપણે ઓછું થઇ ગયું છે. પણ એવું નથી. હાલમાં જ આ દહેજના દૂષણે વધુ એક દીકરીનો ભોગ...
ગત તા. ૦૯ જુલાઇના રોજ છૂટાછેડાના એક કેસ સંદર્ભે ઉઠાવાયેલો સવાલ, જે મુજબ પતિપક્ષે હિંદુ મેરેજ એકટ-૧૯૫૫ મુજબ કે પત્નીપક્ષે મીણા જનજાતિ...
દેશની વસ્તી દિનપ્રતિદિન વધી રહી હોવાના પરિણામે પાણી – ખોરાક અને રહેઠાણની સમસ્યા વધુ વિકટ બનતી જાય છે. પણ વસ્તીવધારા પર નિયંત્રણ...
જેમાં આશરે ત્રણ કરોડ ભાવિકો ભાગ લેવાના હતા તે કાવડયાત્રા સુપ્રિમ કોર્ટની દરમિયાનગીરીને કારણે બંધ રાખવાની ઉત્તર પ્રદેશની સરકારને ફરજ પડી છે,...
અત્યારે ખેડ વાવણીની ઋતુ છે પણ માત્ર ખેડૂતો જ સમજી શકે એવી એક સમસ્યા છે તેની પર ધ્યાન દોરું છું. પહેલાંના સમયમાં...
તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે પોતાના અણઘડ વહીવટથી બગડેલી છબી સુધારવા મંત્રીમંડળનું વિસ્તરણ કરી પોતાના નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. ‘ગુજરાતમિત્ર’ તા. 10/7...
સાહિત્યસમ્રાટ સ્વ. પી.કે. અત્રેનું મરાઠી નાટક ‘તો મી નવ્હેચ’ના સળંગ 1500 પ્રયોગ મુંબઇમાં થયા. નાટકનો નાયક લખોબા લોખંડે, અલગ પ્રકારની આઠ આઠ...