પ્રેમ સુમેસરાનું 8-8-22 નું ચર્ચાપત્ર ‘ભારતની છાતી પર….’વાંચ્યુ. ગાંધીનું ખંડન અને ગોડસેનો મહિમા કરનાર ખરેખર તમો લખો છો તેમ બબુચકો જ કહેવાય....
સુરતમાં ગણપતિ ઉત્સવની શરૂઆત ગોપીપુરા ખાતે હિન્દુ મિલન મંદિરમાં થઈ હતી.હિન્દુ મિલનની ગણપતિ વિસર્જનયાત્રા સૌથી છેલ્લી નીકળતી.ગણપતિ ઉત્સવમાં કોટ વિસ્તાર આગવી ઓળખ...
આટલા વર્ષમાં ન જોવા મળેલ કે સાંભળવા મળેલ બાબત હવે હકીકત બની ગઈ છે. અન્ય રાજ્યમાંથી આવતું ડ્રગ્સ પકડાતુ અને તે પણ...
એક જ ઘરમાં વડીલો, બાળકો તથા પતિ-પત્નિ રહેતા હોય એટલે કે કલ, આજ ઓર કલ જેવી પરિસ્થિતી ઉભી થાય છે. પહેલાનું જનરેશન,...
પવિત્ર શ્રાવણ માસનાં આગમન થતાં ઝરમર વરસાદી ઝાપટા માહોલમાં વર્ષો પૂર્વે હરિપરા ચારરસ્તા ત્થા ગલીઓ ભરાંતા જન્માષ્ટમી મેળાની યાદો હજુ સ્મરણપટ પર...
તા. ૨૫ મી ઓગસ્ટનું ‘ધાર્મિક સરઘસોવાળા ટ્રાફિક જામ કરે તે કેમ ચાલે’ મથાળા હેઠળનું જે.બી. રાઇડરનું ચર્ચાપત્ર વાચ્યું! લગભગ એમના જેવો જ...
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. 13 થી 15 ઓગષ્ટ સુધી હર ઘર અને ઘર ઘર તિરંગા અભિયાનનું...
આપણી ગુજરાતી કહેવત છે કે ‘‘મન હોય તો માળવે જવાય’’ તેને સંઘપ્રદેશ-દાદરાનગર હવેલી – સેલવાસની 38 વર્ષીય શિક્ષિકા કુ. સુજાને સીક સીનસ...
શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ રખડતાં ઢોર અંગેની નીતિનો કડકપણે અમલ કરવા માટે ઢોરવાડની વ્યવસ્થા ઊભી કરવા જાહેરાત કરી દીધી છે,જે અંતર્ગત રખડતાં ઢોરને...
થોડા દિવસ પહેલાં એક વિચારશીલ વ્યક્તિએ પોતાની વિચારની ધારાનો એક પ્રવાહ પ્રસ્તુત કર્યો હતો કે ગુજરાતમાંથી દારૂબંધી હઠાવી લેવી જોઈએ. આજરોજ ‘ગુજરાતમિત્ર’ના...