મહાનગર સુરત વેપાર ધંધામાં ઇતિહાસપ્રસિદ્ધ છે. ધનવૈભવથી સમૃદ્ધ આ શહેર મોગલ રાજાઓથી માંડીને શિવાજી મહારાજની નજરમાંયે રહ્યું છે. અંગ્રેજો, ફ્રેન્સ, ડચ-વલંદા લોકો...
પૈસા પાછળ આંધળી દોટ મૂકતો માણસ જેમ બને તેમ વધુ પૈસા કમાવાની તમન્ના રાખતો હોય છે અને કાયમ હાય પૈસો, હાય પૈસો...
બીઆરટીએસ વિશે નવે નામથી વિચારવાની જરૂર છે. મહાનગરપાલિકાએ બેજવાબદારી સાથે તેને ચલાવવાની જવાબદારી લીધી છે. બેજવાબદારી એ રીતની કે તેઓ ઇજારદારોને બસ...
જીવનમાં વિશ્વાસ બહુ અણમોલ વસ્તુ છે. મનુષ્યો એકબીજા પર વિશ્વાસ રાખી ચાલે તો જીવન સુખમય વિતે છે. પરંતુ અંધવિશ્વાસ વહાણ ડૂબાડી દે...
અખબારી અહેવાલો મુજબ વર્તમાન સમય ‘શોર્ટકટ’થી નાણાં પ્રાપ્ત કરવાનો છે! કેટકેટલી વ્યક્તિ ‘ઠગ’બની અન્યનાં નાણાં ઉચાપત કરે છે! કોઈ વિદેશ મોકલવાને બહાને...
૨૩/૧૨ ના શનિવારના મિત્રમાં ‘ ભગવદ્ ગીતા ‘( મહાભારતના યુદ્ધ વચાળે શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો ઉપદેશ ( સંદેશ) અંગેનો તંત્રીલેખ મનનીય રહ્યો.( ‘...
સુરત જિલ્લાના એક ઉદ્યોગોથી ધમધમતા ગામ, જેને નગર પણ કહી શકાય, શહેર પણ, ત્યાંની આ વાત છે. આ સ્થળે એક શૈક્ષણિક સંસ્થા...
તાજેતરમાં એક નેતાને ત્યાં દરોડો પડતાં એને ત્યાંથી બેનંબરી 300 કરોડ રૂ. પકડાયા. બીજી બાજુ એક અધિકારીને ત્યાંથી 400 કરોડ પકડાયા. આટલી...
કોઇપણ ધંધો-રોજગાર, વ્યવસાય, માણસના સ્વબાવના આધારે ચાલતો હોય છે જબાન મીઠી-મધુર રાખો તો કોઇને પણ જીતી શકાય છે, પ્રેમ ભર્યા બે શબ્દોથી...
કેન્દ્રની મોદી સરકારે 05.08.2019 ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી બંધારણીય કલમ 370 રદ કરી હતી. કલમ 370 નાબૂદ કરતા રાષ્ટ્રપતિના આદેશને...