‘વર્ગખંડની દીવાલો ઓળંગી જગતના વર્ગખંડમાં લઈ જાય તે જ સાચું શિક્ષણ.’- દર્શક.શિક્ષણનો અર્થ આપણે શીખવું કે શીખવવું એવો મર્યાદિત કરીએ છીએ.સાચું શિક્ષણ...
જીવનસરિતાને તીર કોલમમાં લેખક શ્રી દિનેશ પંચાલે સુંદર વાત લખી હતી. ‘પારસીઓએ પોતાનાં ધર્મસ્થાનો પાછળ અઢળક ખર્ચ કરવાને બદલે વિશાળ સમાજ હિતાર્થે...
આ જગતમાં બધા એ વાતથી પીડાય છે કે મને જે મળ્યું છે એ ઓછું છે, પણ કોઈ એવું નથી માનતું કે મારામાં...
ભારત દેશમાં જ ગુટકા તમાકુ, વગેરે ખવાય છે એવી મારી માન્યતા છે. દુનિયાના ઘણા દેશોમાં ફરી છું પણ જોવામાં આવ્યું નથી. થૂંક્વા...
અમેરિકા જેવા 32 કરોડની વસતિવાળા સમૃધ્ધ દેશમાં 225 જેટલા વીઆઇપી મહાનુભાવો અને ચીન જેવા 140 કરોડની વસતિ ધરાવતા દેશમાં 300થી વધુ વીઆઇપી...
નિષ્ફળતામાંથી પણ સફળતાનાં પગથિયાં બનાવી શકાય છે. જાણીતા નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ 12મું ફેઇલ ફિલ્મ બનાવી કરોડો યુવા ભાઈ-બહેનોને ઉચ્ચ પ્રેરણા પૂરી...
આજથી ૧૧૮ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૯૬૨,વૈશાખ વદ પાંચમના દિવસે લેઉઆ પટની જ્ઞાતિના શેઠ શ્રી બાલાભાઈ ગોપાળભાઈ રતનજીવાળાએ સલાબતપુરા વિસ્તારમાં શ્રી સત્યનારાયણ...
ભારત સરકારે પોતાના રાજકીય લાભ ખાતર કે ગમે તે કારણે ઘણી બધી યોજનાઓ ગરીબો અને વંચિતોના હિતમાં જાહેર કરી છે. આ વાત...
છેલ્લાં કેટલાં વર્ષોથી ચૌટાબજાર સુરતમાં ચોક્કસ કોમ માટે જ ગેરકાયદેસર દબાણ કરી બંને બાજુ દબાણ થતું જોવા છતાં મ્યુ. કમિશનર સુરત તથા...
તા. 11મી નવેમ્બર 2023ના રોજ સવારે 10 વાગે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 4 ઉમર સુરતથી ભાગલપુર જતી તાપ્તી ગંગા એક્ષપ્રેસ ટ્રેનના...