આગ લાગે ત્યારે કૂવો ખોદાય આ ઉકિતને આપણા શાસનકર્તાઓ બખૂબી સાચી પાડી રહયા છે. તાજેતરમાં અશ્વિનીકુમારની મિલમાં આગ લાગી હતી. આ પહેલાં...
કિસાન આંદોલન વકરી રહયું છે. સંસદમાં આ કાનૂન સર્વાનુમતે પાસ થઇ ગયો છે છતાં કિસાન નેતા રાકેશ ટિકૈત જીદ લઇને બેઠા છે....
વિશ્વની સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ભારતીય રેલવેનું એક માળખું એટલે નેરોગેજ રેલવે. આ ઐતિહાસિક ધરોહરસમી વઘઈ-બીલીમોરા નેરોગેજ ટ્રેન ગત...
હમણા હું એક દિવસ ટિફીન લઇ ઘરે પાછો આવ્યો ત્યારે ઘર પાસે શબવાહિની ઉભી હતી. જાણવા મળ્યું કે કોઇ મોટા હીરાના વેપારીનું...
કુદરતે બાળકોનો જન્મ આપોઆપ નોર્મલ જ થાય છે એવું બનાવેલ છે એટલે જ વરસો પહેલા પાંચ થી છ ડીલીવરી ઘરે જ થતી...
યુગપુરુષ ગાંધીજીનાં અહિંસા, જીવદયા, ટ્રસ્ટીશીપના આદર્શો માનવસમાજ માટે પથદર્શક છે. આ પૃથ્વી પર અરણ્યસંસ્કૃતિમાં માનવ શિકાર અને માંસાહાર પર જીવનનિર્વાહ કરતો હતો,...
વર્ષોથી ભેળસેળ વગરના તંદુરસ્ત સમાચાર માટે તેના રીપોર્ટર અને ગુ.મિત્ર પ્રેસને અભિનંદન. ત્રણે પેઢીને સરખો ન્યાય. કોઇના માટે પક્ષાપક્ષી નહિ. શાસક હોય...
નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવાદી વડાપ્રધાન તરીકેની ભાવના ઉંચી કક્ષાની છે. એક દેશ એક કાયદોની ભાવનાએ ઘણાં વખતથી ચર્ચામાં રહેલો સેલ્સટેક્ષનો કાયદો જીએસટીને અમલમાં...
વાસ્તવિકતા એ છે કે આપણા ધર્મમાં ગરબડ છે. એ બાબત આપણા બુધ્ધિજીવી વિદ્વાનો આપણાથી છુપાવે છે. ધર્મ વિશેની કોઇપણ ચર્ચાથી તેઓ એમ...
સનાતન ધર્મપ્રેમીઓ સહુ બહુધા આસ્તિકોએ એ વાત માથે ચઢાવેલી છે કે દેહધારી મનુષ્યનું આયુષ્ય ગર્ભગૃહે પિંડ બંધાતા પહેલા જ નિશ્ચિત થયેલું હોય...