દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાએ અનેક સલ્તનતની ચડતીપડતી જોઈ છે અને એનો આગવો ઇતિહાસ પણ સચવાઇ રહ્યો છે.પણ ગત પ્રજાસત્તાક દિને બનેલી ઘટનાએ ...
કુરૂક્ષેત્રની રણભૂમિમાં અર્જુનને સ્વજનોને જોઈ વિષાદ ઉદ્દભવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે અર્જુનને જ્ઞાન આપી યુદ્ધ માટે તૈયાર કર્યો. આ જ્ઞાન એટલે...
હાલમાં જ સુરત ડી.કો.ઓ. બેન્કની સંચાલક મંડળીની ૧૩ બેઠકો માટે ચૂંટણી સંપન્ન થઇ, જેનું પરિણામ પણ ચોંકાવનારુ આવ્યું, કેમકે ભલે સહકાર પેનલ...
મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….ના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હતા અને મુઘલે આઝમ ફિલ્મ એમનું નામ હટાવાયું ત્યારે ઘણો વિવાદ...
છેલ્લાં કેટલાક સમયથી સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને ગયા છે. પેટ્રોલના ભાવમાં વધારો થયાના સમાચાર લગભગ રોજ અખબારોમાં વાંચવા મળે છે! પેટ્રોલ-ડિઝલના...
દિપડા જેવા હિંસક પ્રાણીઓને આંતરિયાલ ગામડા અને શહેરમાં આવતા રોકવા માટે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં નેચર કલબ સુરત અને વન વિભાગ દ્વારા દિપડાને...
સાબરમતી નદીમાં મિની ક્રુઝ સેવા શરૂ થઇ છે પણ અમે અપશુકન કરતા કહીએ છીએ કે આ ક્રુઝ એવા બંધ થઇ જશે. ગયુ...
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીમાં ખેડુતોની રેલી દરમ્યાન જે હિંસા થઈ, પોલીસ જવાનો પર, વાહનો પર જે હુમલા થયા અને લાલ કિલ્લાને બાનમાં...
ભારતમાં સ્ત્રી શિક્ષણનો સૂર્યોદય પૂર્વ સ્ત્રીઓની સ્થિતિ અસંતોષકારક હતી. પ્રાચીન કાળમાં સ્ત્રીઓની સ્થિતિ વધુ સંતોષકારક હતી. તે સમયે ભારતમાં ઘણા લાંબા સમય...
દુનિયામાં જે દુઃખો છે તેના વિશે વિચાર કર્યો છે ખરો ? જો તમે વિચારશો તો ખબર પડશે કે આ બધા દુ:ખો લગભગ...