રામરાજયની વાતો કરનારે સીતાત્યાગના આદર્શ પર પણ દૃષ્ટિપાત કરવો જરૂરી છે. અગ્નિપરીક્ષામાં પૂર્ણ શુદ્ધ ચારિત્ર્ય સિધ્ધ કરવા છતાં અયોધ્યાના એક ધોબીની શંકા...
ગાંધીસ્મૃતિ ભવનનાં નવનિર્માણના જે પ્રયત્નો આજ સુધી થયા તે આપણે જોયા છે. ભવન જમીનદોસ્ત થયું ને ત્યાં અત્યારે મેદાન બની ગયું છે....
હાલમાં જ થોડા દિવસ પહેલાં સુરતની P.F. કચેરીમાં જવાનું થયું. નવેમ્બર માસ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં વયસ્ક પેન્શનધારકો પોતાની હયાતી અંગેની...
તાજેતરમાં ‘ટુ ધ પોઇન્ટ’ (સમકિત શાહ) ‘ગુજરાતમિત્ર’માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુએ 1935માં પુનર્જન્મના કેસના અભ્યાસ માટે સંસદસભ્યો, રાષ્ટ્રીય નેતાઓ અને મીડિયાના પંદર...
૩૦મી ઓકટોબરે બેસતા વર્ષના દિવસે જ મોરબીનો ૧૪૩ વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અત્યાર સુધીમાં ૧૪૧ માણસો...
મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના બાબતે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ પુલના મરામતમાં જો નવા સળિયા વાપરવાની જોગવાઇ ટેન્ડરમાં હોવા છતાં જૂના...
લોકો હવે હોલીવુડની ફિલ્મો જુએ છે અને બીજા દેશોની ફિલ્મો યા ટી.વી. શ્રેણી પણ જુએ છે. આ કારણે હવે દેશી-વિદેશી ચહેરાઓ જાણે...
બ્રિટનમાં અશ્વેત એવા હિન્દુ ઋષિ સુનક વડા પ્રધાન તરીકે ચૂંટાઇ આવતાં સ્વાભાવિક છે કે અહીં ભારતમાં આનંદનો માહોલ હોય. તેમાં પણ ખાસ...
જ્યારે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે ત્યારે તંત્ર સફાળું જાગે છે. પરંપરા મુજબ દુર્ઘટનાની તપાસ અર્થે તપાસ પંચ(સમિતિ) નિમવાની અને દુર્ઘટનાનો...
ભારત દેશના સ્માર્ટ સીટીમાં સુરતનો સમાવેશ તે ગૌરવની વાત કહી શકાય. સ્માર્ટ સીટી અન્વયે કેન્દ્ર રાજય સરકાર તરફથી મળતી ગ્રાન્ટ મારફત શહેરનો...