ચૂંટણી આવે ત્યારે દરેક પક્ષ પ્રજાને તેના મતની મહત્તા તથા મુલ્ય સમજાવે છે. લોકશાહી બચાવવી હોય તો તેમણે પ્રત્યેક મતદારે ફરજીયાત મત...
તા. 16.11.22ના ‘ગુજરાતમિત્ર’માં એક ભારે દુ:ખજનક સમાચાર વાંચ્યા અને તે એ કે પ્રધાનમંત્રી મોદીને કાળા વાવટા બતાવવા બદલ સુરતના પોલીસ કમિશ્નરે અસામાજિકોને...
ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્યમાં તા. 1લી અને 5મી ડિસેમ્બર ફાઈનલ થઈ ગઈ છે ત્યારે લોકશાહીને જીવંત રાખવા આપણે સહુએ મતદાન...
હાલમાં દેશનાં મોટા ભાગનાં શહેરોમાં મહત્તમ ફરસાણવાળા અને નાસ્તાની રેકડીધારકો ગ્રાહકોને નાસ્તો પ્રિન્ટ કરેલા કાગળોમાં અખબારોની પસ્તીમાં જ આપે છે, જે ખરેખર...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે લાગત અધિકારી દ્વારા સત્તાવાર જાહેરાત કરાતાં અને તે અંગેનો સમય નજીક આવતાં ચૂંટણી માટે મતદાર તરીકે ફોર્મ ભરવા...
તા. ૩૦ ઓક્ટોબરે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યો તેમાં ૧૪૧ નિર્દોષ મનુષ્યોના જીવ ગયા હતા. આ કોઈ કુદરતી આપત્તિ નહોતી પણ માનવીય...
ભારતના ચીફ જસ્ટીસ તરીકે હમણાં જ વરાયેલા જસ્ટીસ ડી.વાય. ચન્દ્રચૂડ માને છે કે, ‘અસંમતિ એ લોકશાહીનો સેફટીવાલ્વ છે.’ જસ્ટીસ ચન્દ્રચૂડની આ માન્યતા...
ભૂપેન ચૌધરી નામનો એક મધ્યમ વર્ગનો યુવાન કે.બી.સી.ના મંચ પર છવાઈ ગયો. 50 લાખના આ વિજેતાએ આખા એપિસોડમાં અમિતાભ બચ્ચન સહિત સૌ...
NOTA મતદારોને “નાપસંદ કરવાનો અધિકાર છે.”જેવી રીતે ચૂંટણીમાં ઉમેદવાર પસંદ કરવાનો અધિકાર છે તેવી જ રીતે નાપસંદ કરવાનો પણ અધિકાર છે, જેથી...
મનુષ્યના પૂર્વજન્મ અને પૂનર્જન્મનો શાસ્ત્રાધારિત સિધ્ધાંત સાચો નથી. એ હકીકત એક પ્રત્યક્ષ અને વાસ્તવિક દૃષ્ટાંત દ્વારા આપણી જાગ્રતા વસ્થામાં. બીન કેફી સ્વસ્થ...