આજકાલ વિધિદ્દ દિવસો ઉજવવાની પરંપરા ખૂબ પ્રચલિત છે. આ પૃથ્વી પર જીવ સૃષ્ટિમાં સૌથી બુધ્ધિશાળી જીવ મનુષ્ય છે. ઉત્ક્રાંતિની શરૂઆતમાં મનુષ્ય અન્ય...
પુનરાતન કાળનું પુનરાવર્તન હોતુ નથી પરંતુ પુરાણી યાદોનુ તો અવશ્ય થતુ રહે છે. પહેલાના વખતમા સુલેખન, શિષ્ટવાચન જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનુ સુંદર આયોજન...
ઘણા યુવા અને વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ યુઝ એન્ડ થ્રો નીતિના ભોગ બન્યા. હમણાં ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલ તેના શિકાર બન્યા (અને...
આજના બાળકો-કિશોરોને નહી ગમતી બાબતોમાં સૌથી પહેલી બાબત એમની અન્યો સાથે થતી સરખામણી. માતા-પિતા કે વાલીઓ દ્વારા એમના બાળકો-કિશોરોની અન્ય સમવયસ્ક સાથે...
આજ દિન સુધી કોઇ પણ પક્ષ, પક્ષપલટા વિરોધી કાયદો સખત બનાવવા તૈયાર નથી. હાલમાં જે કાયદો છે તેની પણ અવગણના કરવામાં આવે...
સુરત મહાનગરપાલિકામાં કમિશનર રાવ સાહેબ હતા ત્યારે જાણીતી હોટલો, રેસ્ટોરન્ટ, લારીગલ્લાઓ, મિઠાઇ ફરસાણની દુકાનો તથા અન્ય જગ્યા પર થતી ગંદકીઓ તથા મિઠાઇઓમાં...
ગૌતમ બુધ્ધનો જન્મ ઈ.સ.પૂર્વે 563 માં થયો હતો. બુધ્ધીસ્ટ લોકો 8 મી એપ્રિલે તેમનો જન્મદિન ઉજવે છે. હમણાં જ વ.પ્ર. મોદી બુધ્ધની...
આ અગાઉ આજ જગ્યાએ હું 2 રાષ્ટ્રીયકૃત બેંકોના દુ:ખદ અનુભવો વિશે લખી ચૂકયો છું. હવે 2 ખાનગી બેંકોના સુખદ અનુભવો! સ્ટાન્ડર્ડ ચાટર્ડ...
મોગલ બાદશાહ જહાંગીર પાસેથી વેપારી પરવાનગી મળ્યા બાદ ફિરંગીઓ અને અંગ્રેજો મુકત રીતે ભારતમાં આવવા લાગ્યા ત્યારે સુરત શહેર દેશ વિદેશના વેપાર...
આજકાલ નકામો બકવાસ કરનારની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. કામની વાતો બાજુમાં રહે અને નકામી વાતોનો ખડકલો થઈ જાય. વધુ...