૫૭ નિર્દોષોનાં મોત માટે જવાબદાર ગુજરાતનો લઠ્ઠાકાંડ અને લમ્પી વાયરસને લીધે અસંખ્ય પશુઓનાં મોત, એ સાહેબના હર ઘર ત્રિરંગા, ઘર ઘર ત્રિરંગા...
વર્તમાન ગુજરાત સરકાર છેલ્લાં 10 વર્ષથી જાતજાતનાં જૂઠાણાંઓ ચલાવીને અને પ્રજાની કોણીએ ગોળ લગાડીને સત્તા મેળવતી રહી છે. પ્રજા પાસે પણ યોગ્ય...
ડૉ. મકરંદ કમાકરી (ટાટા મેમોરિયલ હોસ્પિટલ, મુંબઈ)એ સોશ્યલ મીડિયા દ્વારા ખાસ કરીને મહિલાઓને જાગૃત કરવા હેતુથી જણાવ્યું છે કે ફ્રીઝ અને તેમાં...
મોંઘવારીના ‘‘અજગર-ભરડા’’માં ભીંસાયેલી જનતા હવે ભાગ્યે જ એમાંથી છૂટી શકશે એમ લાગે છે. નાગપાશમાં ભીડાયેલાં શરીરોનાં હાડકાં ચૂરેચૂરા થઈ જશે? બળતામાં ઘી...
15 મી ઓગસ્ટે ઘર ઘર ધ્વજ ત્રિરંગો ફરકાવવાની સાથે પ્રતિજ્ઞા લઈએ, સ્વચ્છતા આપણો જન્મસિદ્ધ હક છે, જે રીતે બાળ ગંગાધર તિલકે સ્વરાજ્ય...
ખૂબ જ ટૂંક સમયમાં શહેરમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે. કોરોનાના કપરા કાળમાંથી પસાર થયેલી સુરતની પ્રજા ગણેશ ઉત્સવ મનાવવા અતિશય ઉત્સાહીત છે...
અમેરિકા તો શોઘાયેલો દેશ છે જ્યાં અલગ અલગ દેશમાંથી આર્થિક પ્રગતિ માટે સ્થળાંતરીત થયેલ લોકો સ્થાયી થયેલા છે અને તેઓ અલગ અલગ...
હમણાં એક શેરબ્રોકરે આપઘાત કર્યો અને એ આપઘાતનું કારણ વ્યાજખોરો ગણાવાયા. દેખીતી રીતે જોતાં આમાં નાણાં ધીરનારને જ અપરાધી ઠરાવવામાં આવે છે,...
દેશ જે દિવસે “આઝાદ” થયો ત્યારે પહેલી “સહી” “ભાવનગરના મહારાજા”એ કરી. ગાંધીજી પણ એક “ક્ષણ” માટે “સ્તબ્ધ” થઈ ગયેલા. “૧૮૦૦ પાદર –...
ભારતીય રેલવે પેસેન્જર સેવાઓ માટે ઓછા ભાડાના માળખાને કારણે વરિષ્ઠ નાગરિકો સહિત તમામ મુસાફરો માટે સરેરાશ ખર્ચના ૫૦ ટકાથી વધુ ખર્ચ પહેલેથી...