નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પુનમના મેળાનો માહોલ જામી ચુક્યો છે. ત્યારે રવિવારના રોજ એક લાખ કરતાં પણ વધુ શ્રધ્ધાળુઓ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી...
નડિયાદ: અમદાવાદ ઈન્દોર હાઇવે પરથી પસાર થતી હલદરવાસની 108 ટીમે એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસુતિ કરાવી જોડિયા બાળક અને માતાની જિંદગી બચાવી લીધી હતી....
આણંદ : આણંદ બીએપીએસ મંદિર અને ઇંડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અક્ષરફાર્મ ખાતે રાઇટ ટાઇમ – રાઇટ ચોઇસ વિષયક સેમિનાર યોજાયો હતો....
મલેકપુર : કડાણાના તાતરોલી ગામે રહેતી પરિણીતાએ તેના ત્રણ વર્ષના પુત્ર સાથે કુવામાં પડી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના પગલે તેના...
ખંભાત : ખંભાતના શક્કરપુરમાં ગયા વરસે રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરતા કોમી રમખાણ થયું હતું. જેમાં એક વૃદ્ધનું મોત પણ નિપજ્યું હતું....
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળા પૂર્વે પાલિકાતંત્ર દ્વારા મુખ્ય માર્ગ પરના નડતરરૂપ દબાણો હટાવી રસ્તો ખુલ્લો કર્યો છે. પરંતુ, પાલિકાએ દબાણ...
નડિયાદ : ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશિષ્ટ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. મેળામાં આવનારા પદયાત્રીઓ તથા...
વડોદરા: વડોદરામાં કોંગ્રેસના એક કોર્પોરેટરની ખુલ્લી દાદાગીરી સામે આવી છે. શહેરમાં ઢોર પકડવા ગયેલ કર્મચારીઓને આ કોર્પોરેટરે ગાળો ભાંડી હતી અને તેઓના...
નડિયાદ: ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ના ચેરમેન પદેથી આજે વિપુલ પટેલે(ડુમરાલ) રાજીનામુ આપ્યુ છે. પક્ષ પ્રમુખને આપેલા રાજીનામામાં પોતે અમુલના ચેરમેન...
વિરપુર, ખાનપુર: મહિસાગર જિલ્લામાં ખાનપુર તાલુકામાં ભાદર નદી પર બનવવામાં આવેલ ભાદર ડેમની સાઈડની દીવાલ ધારશાઈ થતા ખાનપુરના ગ્રામજનો ચિંતિત ભાદર ડેમમાં...