આણંદ : આણંદમાં આ વખતે ત્રણ દિવસ ઉત્તરાયણનો માહોલ રહેશે. જોકે, પતંગ રસિકોની આ મજા અબોલ પશુ – પક્ષી માટે સજા બની...
આણંદ: મોગરી ગામના હિન્દૂ સંગઠનો, અગ્રણીઓ અને જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ વર્ષથી ગ્રામજનો ગાયને ખવડાવવામાં આવતા ધાન્યને એકસાથે ન ખવડાવે...
આણંદ : આણંદ જિલ્લામાં આઠ તાલુકાઓમાં 210 કરતાં વધુ ગામોમાં સ્થાનિક ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યપદ માટેની ચૂંટણી સંપન્ન થઇ ગઈ છે....
નડિયાદ: નડિયાદ શહેરમાં કોરોના વિસ્ફોટની સ્થિતી જોવા મળી રહી છે. યુવાઓ અને વૃધ્ધોની સાથે સાથે હવે બાળકો પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપેટમાં...
નડિયાદ: નડિયાદ શહેરના ચકલાસી ભાગોળ વિસ્તારમાં આવેલા એક મકાનમાં તસ્કરે પ્રવેશ કરીને તિજોરીમાં મૂકેલા રોકડા રૂ. ૮ લાખ અને સોના-ચાંદીના દાગીના મળી...
નડિયાદ: રાજ્યવ્યાપી ઉર્જા ભરતી કૌંભાડના તાર ખેડા જિલ્લા સુધી જોડાતાં ચકચાર મચી છે. ગળતેશ્વર તાલુકાની શાળાના શિક્ષકનું નામ સૂત્રધાર તરીકે ખુલતાંની સાથે...
આણંદ : આણંદ શહેર – જિલ્લામાં કોરોના મહામારીના પગલે કરફ્યુની પરિસ્થિતિ ઉભી થઇ છે. આ ઉપરાંત પોલીસ દરરોજ સામાન્ય માનવીને કોવિડ ગાઇડ...
નડિયાદ: અતિ ચકચારી એવા માસુમ મહિડા લવ જેહાદ કેસમાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું નામ ઉછળ્યું હતું, તેમની તાજેતરમાં અતિ મહત્વના એવા સ્પેશ્યલ...
આણંદ : ચરોતરમાં કોરોના કાળ બાદ ઓનલાઇન કામગીરીનું મહત્વ વધ્યું છે. જેમાં હવે તંત્ર પણ બાકાત રહ્યું નથી. આણંદ જિલ્લા વહીવટી તંત્ર...
ખાનપુર : મહીસાગર જિલ્લાના મલેકપુર પાસે આવેલ તાંતરોલી મહીસાગર નદીના પુલ પર પડેલા મસમોટા ખાડા વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી બન્યો...