દાહોદ : દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાણીયાઘાટી પ્રાથમિક શાળાની વરસાદી માહોલ વચ્ચે ઓરડાની દિવાલ તૂટીપડતા તે સમયે શાળા બંધ હોવાથી કોઈ જાનહાની...
આણંદ : સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે હાલ ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં જ્ઞાતિવાદ અને ભ્રષ્ટાચાર થઇ રહ્યાનો આક્ષેપ પૂર્વ સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે...
નડિયાદ: છેલ્લાં કેટલાક સમયથી વિધર્મીઓ દ્વારા હિન્દુ ધર્મના લોકોના ગળું કાપી હત્યા કરવામાં આવી રહી છે. સતત વધતાં જતાં આવા બનાવો વચ્ચે...
આણંદ જીલ્લામાં વરસાદનું પ્રથમ રાઉન્ડ જાેરદાર રહ્યાે હતાે. પરંતુ ઉપરવાસમાં હજુ પણ વરસાદ પડ્યાે નથી. જેના કારણે મહીસાગર નદીમાં પાણીની અાવક બંધ...
સંતરામપુર : સંતરામપુર નગરપાલિકા દ્વારા 75 માઇક્રોન પ્લાસ્ટિકથી નીચેની ગુણવત્તાવાળા પ્લાસ્ટીકના ઝબલાનો ઉપયોગ કરતાં વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી. જે સંદર્ભે સરપ્રાઇઝ...
જૂન મહિનો પુરો થયો છે અને જુલાઇ શરૂ થઇ ગયો છે ત્યારે દેશમાં ચોમાસાનું એક મિશ્ર અને સાથે કંઇક ચિંતાજનક ચિત્ર ઉભુ...
આણંદ : બોરસદ પંથકમાં બે દિવસના ભારે વરસાદ બાદ ગળાડૂબ પાણીમાં બચાવ કામગીરી બાદ પાણી ઉતરતા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે....
નડિયાદ: નડિયાદમાં કાંસ ઉપરની જર્જરિત દુકાનો અવારનવાર નોટીસો બાદ પણ ખાલી ન કરાતાં પાલિકાએ સૌપ્રથમ તમામ દુકાનોના વીજ કનેક્શન કાપી નાંખ્યાં હતાં....
આણંદ : બોરસદમાં સતત બે દિવસ 27 ઇંચ પડેલા વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે નુકશાન થયું છે. ખેતરોમાં હજુ પણ...
દાહોદ : દેવગઢબારીયા તાલુકાના મોટીઝરી ગામ ખાતે સરકારની યોજનાની કામગીરી ચોમાસુ સત્રમાં યુદ્ધ ના ધોરણે ચાલી રહી છે. એક તરફ નલ સે...