રાજ્યના 4 કરોડથી વધુ નાગરિકો કોરોનાની રસીનો પ્રથમ અથવા બીજો ડોઝ મેળવી ચૂક્યા છે. જેના આધારે ગુજરાત રાજ્ય કોરોના રસીકરણમાં પ્રતિ મિલિયન...
ગાંધીનગરમાં શ્રી કમલમ કાર્યાલય ખાતે 15મી ઓગસ્ટે ધ્વજ વંદન કાર્યક્રમ બાદ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું હતું કે, સરકારમાં કોઈ નેતૃત્વ...
રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમા સહભાગી થવા બે દિવસથી જૂનાગઢના પ્રવાસે...
ગાંધીનગર: રામસર કન્વેન્શન હેઠળ ગુજરાતના બે વેટલેન્ડ વિસ્તારોને હવે રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં થોળ પક્ષી અભ્યારણ્ય...
સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર મનોજ શશીધર ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે જેમને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે....
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. નવા કેસમાં સૌથી વધુ અમદાવાદ, વડોદરા અને રાજકોટ મનપામાં 4-4, અમદાવાદ ગ્રામ્ય,...
મુંબઈમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી પહેલું મોત નોંધાયું છે. રસીના બેઉ ડૉઝ લેનારી 63 વર્ષીય મહિલા જુલાઇના છેલ્લા સપ્તાહમાં ડેલ્ટા પ્લસ...
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મહાત્મા મંદિર ખાતે યોજાયેલા વર્ચ્યુઅલ સમારંભમાં હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ હિન્દુસ્તાનની...
જીટીયુમાંથી ડિગ્રી મેળવેલા હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને નોકરી કરવા માટે પણ જતાં હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ જે-તે દેશની માતૃભાષાને જાણી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. જ્યારે ઘણા સમય પછી રાજકોટ મનપામાં એક દર્દીનું મૃત્યુ થયું હતું. આમ...