ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ મુખ્ય નહેર, શાખા, વિશાખા, પ્રશાખા, પ્ર.પ્ર શાખાના ૯૦ ટકા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના...
અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ અને પાર્કિંગની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મનપા સામે લાલ આંખ કરતા ફટકાર લગાવી હતી કે ‘માત્ર કાગળ ઉપર...
વડોદરા : શહેરના વારસીયા સંજયનગર ખાતે 2016 17 માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવે ચોપડા તોડીને 1800 પરિવારોને ઘરવિહોણા કરી નાખવામાં...
વડોદરા: વડોદરાની જાણીતી પારૂલ યુનિવર્સિટી અને તેને સંલગ્ન પારૂલ આરોગ્ય સેવામંડળ ટ્રસ્ટ દ્વારા યુનિવર્સિટી કે ટ્રસ્ટના કર્મચારીઓ ન હોય તેવા લોકોનાં પાનકાર્ડ,...
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નો હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક...
દેશભરમાં કોરોનાની રસીના 100 કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન...
રાજ્યમાં હવેથી મહેસુલ વિભાગ દ્વારા પ્રજાજનોની રજૂઆત બાદ તેમના પ્રશ્નોના નિકાલ માટે ટૂંક સમયમાં “મહેસૂલી સેવા મેળા” કે કેમ્પનું જિલ્લાવાર આયોજન કરાશે....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સ્થિત ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓ’ફેરેલ વચ્ચે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી.મુખ્યમંત્રી પટેલે વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, રિન્યુએબલ એનર્જીના...
ગાંધીનગર: મહેસૂલ મંત્રી અને પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi) જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પારદર્શી વહિવટમાં માને છે અને જ્યારે પણ...
આજે બોડેલી ખાતે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જેને સ્વરાજ અપાવ્યું એ સ્વરાજની બેલડી ગાંધીજી અને...