કોરોના મહામારીને કારણે અમદાવાદ શહેરમાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત અષાઢી બીજના રોજ સોમવારે 144મી જગન્નાથ રથયાત્રા રથયાત્રા ભાવિક ભક્તો, ગજરાજો, ભજન મંડળીઓ, આખાડાઓ...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સિસ સેન્ટરનો સોમવારે કેન્દ્રિય ગૃહ મંત્રી...
gandhinagar : અમદાવાદ આજે ગાંધીનગરમાં છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ અને બફારાની સ્થિતિ વચ્ચે રવિવારે ગાજવીજ સાથે મેઘરાજાની ( monsoon) બીજી ઈનિંગનો...
અમદાવાદ શહેરમાં કોરોના ( corona ) ની વચ્ચે આજે બે વર્ષના અંતર બાદ ભગવાન જગન્નાથની ( jagannath yatra) 144મી રથયાત્રા નીકળી હતી...
મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ અષાઢી બીજના પાવન અવસરે 144 મી જગન્નાથ રથયાત્રા (Jagannath Rath Yatra) ને પ્રસ્થાન કરાવતા પૂર્વે અમદાવાદ...
આવતીકાલે અમદાવાદમાં જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરેથી 144 મી રથયાત્રા નીકળનાર છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ આજે સીએમ વિજય રૂપાણી તથા ડે...
કોરોના હોવા છતાં ગુજરાતમાં વિકાસ યાત્રા અટકી નથી. મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આરંભેલી ગુજરાતની વિકાસયાત્રા તેઓના કેન્દ્રમાં ગયા પછી પણ અવિરત રહે...
સોમવારે અષાઢી બીજે અમદાવાદમાં જમાલપુર જગદીશ મંદિની 144મી રથયાત્રા પંરપરાગત માર્ગો પર કફર્યુ વચ્ચે નીકળનારી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના...
આજે અમાસના દિને ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સરસપુરના મોસાળથી પરત જમાલપુરમાં નિજ મંદિર પરત આવતા ભાવિક ભકત્તોની હાજરીમાં નેત્રોત્સવ...
રાજયમાં કોરોનાના મહામારીનું સંક્રમણ ઘટવા સાથે નવા કેસો નહીંવત પ્રમાણમાં હોય તે રીતે 53 જેટલા કેસો જ નોંધાયા છે. જયારે આજે સારવાર...