નર્મદાના પૂરના વધારાના પાણીમાંથી કચ્છને પાણી આપવા માટે 3475 કરોડના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા...
ગાંધીનગર: (Gandhinagar) પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં રાજય સરકારે (Gujarat Government) પગલું ભર્યું છે. સરકારે લીધેલા નિર્ણય મુજબ રાજ્ય સરકારના તમામ સાધારણ...
અમદાવાદ-ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) સરસપુર ખાતે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની (Rathyatra) ભરપૂર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોનાની ગાઇડલાઇન મુજબ આ વર્ષે રથયાત્રા...
કોરોના ( corona) મહામારી દરમિયાન લોકોને ઓક્સિજનની ( oxygen) ભારે ખપત વર્તાઇ હતી. આ સમસ્યા ફરી ઊભી ના થાય અને જો અચાનક...
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા રાજયમાં સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેના પગલે જીટીયુના બે વિદ્યાર્થીઓએ એવુ ઈ બાઈક બનાવ્યુ છે કે...
ગાંધીનગર: (Gandhinagar) સોમાસાના (Monsoon) પ્રથમ રાઉન્ડ બાદ હવે ગુજરાતમાં (Gujarat) ચોમાસને બ્રેક લાગી ગઈ છે. જેનાપગલે અંદાજિત 25 લાખ હેકચરમાં ખરીફ મોસમનું...
રાજયમાં હવે કોરોના ખતમ થવાની તૈયારીમાં છે. આજે રવિવારે રાજયમાં 70 કેસો નોંધાયા હતા. જયારે સારવાર દરમિાયન રાજયમાં બે દર્દીના મોત થયા...
રાજ્યના નગરો, મહાનગરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ તેમજ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સહિતના વિવિધ જનહિત વિકાસ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત...
રાજ્યના પાંચ આઈએએસ અધિકારીઓની આંતરિક બદલીના આદેશો કરવામાં આવ્યાંમ છે. જેમાં ગાંધીનગરના કુટીર અને રૂલર ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી સંદિપકુમારની બદલી વિકાસ કમિશનર ગાંધીનગર...
રાજ્યમાં હવે ધીરે ધીરે કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. એવા સંકેત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ...