તેલંગાણાના દવાના ઉત્પાદક દ્વારા ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસની સારવાર માટે વપરાતી દવા CUVICON બ્રાન્ડની બનાવટી દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત સુરત અને...
રાજયમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન 776 બાળકો એવા છે કે જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા છે. આ બાળકોને સહાય આપવા માટે આજથી...
રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘણા ઓછા થઈ રહ્યાં છે. ઘણા મહિનાઓ પછી છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નોધાયું નથી....
ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશ્નર રવિન્દ્રકુમારે મંગળવારે પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાના કેસો સહેજ ઘટયા છે. અલબત્ત...
રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘણા ઓછા થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા માત્ર 69 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ...
પીએમ નરેન્દ્ર મોદીની નજીકમાં મનાતા એવા નવસારીના ભાજપના પીઢ નેતા મંગુભાઈ પટેલને હવે મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો આનંદીબેન...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં (Gujarat) વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની (Monsoon) સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ...
ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ કોંગ્રેસ પણ આળશ ખંખેરીને હવે મંદી, મોંઘવારી...
સરકારે જીએસટી વેરા સમાધાન યોજનાની મુદત લંબાવીગાંધીનગર: માર્ચ અને એપ્રિલ દરમ્યાન રાજ્યમાં કોરોનાની બીજી લહેરના પગલે જીએસટી સમાધાન યોજના અન્વયે જે વેપારીઓએ...
નર્મદાના પૂરના વધારાના પાણીમાંથી કચ્છને પાણી આપવા માટે 3475 કરોડના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા...