તાજેતરમાં જ બહાર આવેલા પેગાસુસ જાસુસી કાંડની તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા કરાવો એટલું જ નહીં સમગ્ર જાસુસી કાંડના મામલે જવાબદારી સ્વીકારીને...
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા માત્ર 36 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપા સૌથી વધુ 8 અને સુરત મનપામાં 5...
અમદાવાદ: કોરોના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) થયેલી સુઓમોટો અરજીમાં ગુજરાત હાઇકોર્ટ મહત્વનો આદેશ કરતાં કહ્યું હતું કે રિયલ ટાઇમ ડેટા...
રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગો આગામી તા. 26 જુલાઈ 2021 સોમવારથી ફરી શરૂ કરવામાં આવશે, ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે. ગાંધીનગર...
રાજ્યમાં કોરોનાની મહામારીને પગલે હાલમાં શિક્ષણ કાર્ય બંધ છે. હવે ધીરે ધીરે કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. ધોરણ 12ના વર્ગો પણ ઓફ...
મુખ્ય મંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો અને યોજનાઓનો લાભ પણ પ્રજાજનોને થયો છે. રૂપાણીના નેતૃત્વમાં...
ગુજરાત બે થી ત્રણ જિલ્લાઓમાં પેટ્રોલના ભાવો 100ને પાર કરી ગયા છે. જ્યારે ડિઝલના ભાવો 100ની નજીકમાં સરકી રહ્યા છે ત્યારે રાજ્યના...
રાજ્યમાં કોરોનાના 27 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે નવા 34 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 7,...
મહીસાગરમાં સંતરામપુરમાં ધોળા દિવસે એક મકાનમાં ગર્ભપાત કરાવાતો હોવાના વીડિયો બાદ પાટણના સિદ્ધપુરમાં તાવડિયા ગામની સીમમાં ઝાડી નજીક એક પ્લાસ્ટિકની બોટલમાંથી 13...
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો. ૨૦૧૫ માં સ્થપાયેલી આ ભક્તિ કવિ નરસિંહ મહેતા...