ભત્રીજાની જાનમાં ખંભાત ગયા હતા તે દરમિયાન બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા. બોરસદના નપા તળપદ ગામના એક્તાનગરમાં રહેતા અને ભીક્ષુક તરીકે જીવન ગુજારતા...
વીરપુરના ભાટપુર ગામે દિકરીના ઘરેથી પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડ્યો બોલેરો ચાલતે રાજાપાઠમાં વાહન ચલાવી અકસ્માત સર્જી ખેતરમાં ગાડી ઉતારી દીધી....
સમગ્ર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી, હોડિંગ-બેનરો ફાટ્યાં, ઉભો પાક ભોંયભેગો થયો ( પ્રતિનિધિ) આણંદ તા 14 ચરોતરમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકતાં ખેતરોમાં...
વીરપૂર તા. 13 મહિસાગર જીલ્લામાં સોમવારની સમી સાંજે પલટાયેલા વાતાવારણની અસર વિરપુર પંથકમાં પણ અસર જોવા મળી હતી. વિરપુર નગર અને ગ્રામ્ય...
જુના ઝઘડાની રીસ રાખી મહોળેલના ત્રણ શખ્સે છાપરામાં પરિવાર સુતો હતો તે દરમિયાન આગ લગાડી છાપરામાં સુતેલા માતા – પિતા અને પુત્ર...
ગ્રામ પંચાયતના ભંડોળના અભાવે સ્ટ્રીટ લાઈટો બંધ થતાં અકસ્માતની ભીંતિ નડિયાદના ભુમેલમાંથી પસાર થતા દાંડીમાર્ગ પર એકતરફ ભંડોળના અભાવે સ્ટ્રીટ લાઈટો બંધ...
લગ્નોની મોસમ ખીલી ઉઠી છે. એવા સંજોગોમાં કુદરતે પણ વરસાદી માહોલ જમાવી દીધો (પ્રતિનિધિ) આણંદ તા 13 આણંદમાં સોમવારે સાંજે હવામાનમાં એકાએક ...
વિરસદથી દાદપુરા જવાના રોડ પરના વળાંકમાં ટેમ્પી પલ્ટી જતાં ચાલકના સગીર મિત્રનું મોત નિપજ્યું હતું (પ્રતિનિધિ) વિરસદ તા.10 વિરસદમાં રહેતા ટેમ્પી માલીકે...
પરીવાર લગ્ન પ્રસંગમાં હતો તે દરમ્યાન આગ લાગતા ઘરવખરી ખાખ થઇ (પ્રતિનિધિ) વીરપુર તા.10 વીરપુરના રાજેણા ગામનું પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયું...
સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં અખાત્રીજથી 42 દિવસ સુધી ચંદનના લેપના શણગાર કરાશે (પ્રતિનિધિ) આણંદ તા.10 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન...