પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું રવિવારે કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું હતું. તેમને કોરોનાની સારવાર માટે અમદાવાદમાં યુ....
‘મારું ગામ કોરોના મુકત ગામ અભિયાન’ અન્વયે રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ યોજીને રાજયના તમામ ડીડીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક...
“મારું ગામ, કોરોના મુક્ત ગામ”ની રાજ્ચપાલની પ્રેરણાથી શરૂ થયેલી ઝૂંબેશે વેગ પકડ્યો: 13 હજાર ઉપરાંત ગામોમાં કોવિડ કેર સેન્ટર કાર્યરતપીઆઈબી આયોજિત વેબિનારમાં...
“Rajbhavan rises in Corona crisis” કેન્દ્ર સરકારના સૂચન બાદ કોરોના સામેની લડાઈમાં તમામ રાજ્યોના રાજભવનોએ સક્રિયતાથી કાર્યવાહી કરવાનું ચાલુ કરી દીધું છે....
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્સનનું વિતરણ કરાયું હતું. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં...
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તે મુદ્દે ઓલ ગુજરાત વાલી...
રાજ્યભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર પણ વધી ગયા છે. અમદાવાદમાં રેમડેસિવિર ઇંન્જેક્સનના કાળા બજાર કરતા એક...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધી જવા પામ્યું છે. રાજયમાં કોરોનાના કેસો વધીને ૬ લાખને પાર કરી ગયા છે. જયારે ૭ હજારથી...
કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામ્ય નાગરિકોને રહેવા-જમવા સારવારની સુવિધાથી તેમને અન્યોથી અલગ તારવીને ગામમાં કોરોના ફેલાતો અટકાવી ‘મારૂં ગામ કોરોના મુકત ગામ’...
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 12,955 પર પહોંચી ગઈ છે. આજે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં 22 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્યું 133...