આણંદ : આણંદમાં મોબાઇલ લે વેચ કરતા વેપારી પાસે નિયમિત આવતા પેટલાદના બે ગઠિયાએ ઓનલાઇન 70 ટકા ભરી ખરીદેલા મોબાઇલ બારોબાર વેચી...
સુરતની નારીઓ વરસતા વરસાદમાં લાંબી સડક પર મકાઈ ભુટ્ટો ખાતા-ખાતા ભીંજાવાની મજા લેવા આખું વર્ષ મેઘરાજાની ચાતક નજરે રાહ જોતી હોય છે...
સંતરામપુર : બાલાસિનોરના રૈયોલી ખાતે રૂ.16.50 કરોડના ખર્ચે ડાયનાસોર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. બાલાસિનોરથી 11 કિલોમીટરના અંતરે આવેલા રૈયોલી ખાતેના દેશના સૌ...
નડિયાદ: નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી હસ્તકની પ્રાથમિક શાળા નં ૭ માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતાં અલ્પેશભાઈ ડી રાવલે માહિતી અધિકાર...
સંતરામપુર : કાડાણા ડેમમાં દિવસે દિવસે પાણીનો જથ્થો ઘટતો જઇ રહ્યો છે, જેના કારણે ચિંતાનો માહોલ સર્જાયો છે. જોકે, આ ચિંતા વચ્ચે...
નવજાત શિશુનો જન્મ થયાના છઠ્ઠા દિવસે છઠ્ઠી મૂકવાની વિધિ કરવામાં આવે છે તે સમયે બધી વસ્તુઓ સાથે” પેન, પેન્સિલ “મૂકવામાં આવે અને...
એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં છઠ્ઠા ક્રમે આવતા ગૌતમ અદાણીએ પોતાના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અને પિતાની જન્મશતાબ્દી નિમિત્તે રૂ.૬૦,૦૦૦ કરોડના ધર્માદાની ઐતિહાસિક જાહેરાત...
સમાજની સેવા કરવી બહુ જ કઠિન કામ છે. સમાજમાં દરેક વ્યક્તિના વિચારો, પ્રકૃતિ, પરિસ્થિતિને અનુકૂળ કામ કરવાં પડે છે. સમાજમાં કોઈ આગેવાન...
આપણે જગતને જે જે આપીએ છીએ તે તે જગત આપણને બમણું કરીને આપે છે. સામાન્ય રીતે દરેક સંબંધો આજે ‘give and take’...
‘માતૃ દેવો ભવ.’ વેદ, શાસ્ત્ર, પુરાણો, શ્રૃતિ, સ્મૃતિ અને ઉપનિષદોએ પણ માતાના સ્નેહનું વર્ણન કર્યું છે. માતા બ્રહ્માંડની મમતાળુ અને પ્રેમવર્ધક વ્યકિત...