હિંદુઓ આ ભજન વારંવાર ગાય છે. ‘‘ઈશ્વર-અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન’’ પરંતુ આ ભજન ગાનારા જ પોતાનામાં સન્મતિને પ્રવેશ કરવા...
તાજેતરમાં સુ.મ.પા. દ્વારા પોતાના વિસ્તારમાં આવેલી 21/1 હેઠળ બંધાયેલી સોસાયટીમા હાલના કબજેદારોને આઇસીના નાણા ભરવા માટેના માંગણાના બીલો મોકલી આપી લોકોને દોડતા...
આચાર્ય કુંજવિહારી મહેતાની જન્મ શતાબ્દીની ઉજવણીના સમાચાર જાણીને એમની કોલમ ‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યા’ઓના એક વાચક તરીકે અમને ખૂબ આનંદ, રાજીપાનો અને...
કોરોના સામે ઝઝૂમી રહેલા દેશ સામે હવે એક નવા રોગનો સામનો કરી રહ્યો છે. આ રોગ ખૂબ જ ગંભીર પ્રકારનો છે અને...
અતિવૃષ્ટિ, ધરતીકંપ, દુકાળ, દાવાનળ કે જવાળામુખી ફાટી નીકળવો, માટી ધસી પડવી, કોરોના જેવી મહામારી ફાટી નીકળવી વગેરે સમયે અમુક વર્ગના લોકો, કેટલાક...
તા. 17-7-22ના ‘‘ગુજરાતમિત્ર’’ માં પાના નં- 6 ઉપર ‘‘ચાર્જિગ પોઈન્ટ’’ કોલમમાં હેતા ભૂષણનો લેખ વાંચી લખવાની પ્રેરણા મળી. એમાં એક રાજા અને...
આજે સુરત શહેરમાં મેડીકલમાં વિવિધ ક્ષેત્રે જેમ કે એમ.ડી., એમ.બી., બી.એસ., બીફાર્મ, હોમીયોપેથીક, ઓથોપેડીક્સ, આર્યુવેદિક અમે ડેન્ટીસ્ટ વિગેરે ડોકટરોમાં અગણીત ક્લિનીકો ધરાવે...
જળ એ જ જીવન છે પાણી અને વાણી એક વખત છુપ્યા પછી પાછા આવતા નથી. વરસાદમાં એક વખત ભીજવવું જોઈએ. કારણકે આપણા...
બૌદ્ધકાલીનધામ સારનાથમાં આવેલ અશોકસ્તંભ પર ચાર જુદીજુદી દિશાઓમાં જોતા સિંહોની નયનરમ્ય આકૃતિ કંડારાઈ છે, જેને ભારતે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર્યું છે. મૂળ...
જેઓ સાઠથી સિત્તેર વરસના કે અધિક ઉંમરના છે અને જેઓની યાદદાસ્ત સાબૂત છે તેઓને પૂછશો તો કહેશે કે અગાઉ ભારતીય સમાજમાં સ્ત્રીઓની...