ચોમાસામાં પાણીજન્ય રોગોથી બચવા હંમેશ ઉકાળેલું પાણી અથવા ફિલ્ટર્ડ પાણી પીવું. વારંવાર સાબુથી હાથ ધોવા અને ગરમ પાણીથી કોગળા કરવા. ખોરકામાં વિશેષ...
ગુજરાતમિત્રના નિવૃત્ત વરિષ્ઠ પત્રકાર શ્રી નરેન્દ્રભાઈ જોષીના નિધનના સમાચાર જાણી ખુબ વ્યથા પેદા થવા પામી. તેઓ ખૂબ અભ્યાસુ પત્રકાર હતા અને ચર્ચાપત્રી...
કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ ફક્ત તેના આર્થિક સૂચકાંકો દ્વારા જ માપવામાં આવતી નથી, પરંતુ તે વિકાસથી સામાન્ય માણસમાં જે ગૌરવ, તક અને...
ભગવાન શંકરની અર્ધનારીશ્વર પ્રતિમાથી પ્રેરિત થઈને સ્વિટઝરલેન્ડના મનોવિજ્ઞાની કાર્લ જુંગે ૧૯૩૬માં માનવ સ્વભાવમાં રહેલ પરસ્પર વિરોધાભાસી વર્તનની સમજ આપી. ક્લેક્ટિવ કોન્સ્ડસનેસ અને...
વાલિયા તાલુકાથી 6 કિ.મી. દૂર આવેલું વટારીયા ગામ અંદાજે 2313ની વસતી ધરાવે છે. આ ગામની અલગ જ ઓળખ છે. ભરૂચ જિલ્લાની પહેલી...
કોલેજોના નવા શૈક્ષણિક વર્ષ 2025–26 નો પ્રારંભ થઈ ગયો છે. યુનિવર્સિટીઓ દ્વારા નવા વર્ષનું કેલેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. જ્યારથી સેમેસ્ટર...
સિટીબસમાં પેસેન્જર વગર ટિકીટે પકડાશે તો પેસેન્જરને દંડ થશે. તે અનુસંધાને વાત કરીએ તો બી.આર.ટી.એસ.બસમાં સ્ટેશન પર ટિકિટ લેવાની વ્યવસ્થા હોય છે...
આપણાં ભારત દેશમાં સમયની કિંમત નથી એટલે વિદેશો કરતાં આપણો દેશ ઘણો પાછળ છે. વિદેશમાં તો બધું ટાઇમ ટુ ટાઇમ ચાલે છે....
મહાન ક્રાંતિકારી યુવાન ભગતસિંહ ……દેશપ્રેમથી છલોછલ હ્રદય ..પોતાની જન્મભૂમિ અને દેશવાસીઓ માટે ભરપૂર પ્રેમ અને અંગ્રેજો તરફ અને ગુલામી પ્રત્યે નફરત.યુવાન ભગતસિંહને...
દેશમાં અને ગુજરાતમાં તો ખાસ રોજ એક દુર્ઘટના બને છે અને માણસો જીવ ગુમાવે છે. અખબારી ભાષામાં કહીએ તો તંત્ર સફાળું જાગે...