તાજેતરમાં ‘ગુજરાતમિત્ર’ અખબારના જાણીતા પત્રકાર શ્રી નરેન્દ્ર જોષીનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું. મિલનસાર સ્વભાવના જોષી રમૂજી વૃત્તિ ધરાવતા હતા. જેને મિત્ર...
આમ તો વિમાન અકસ્માતની ટકાવારી અન્ય અકસ્માતો કરતા ઓછી હોય છે પરંતુ જ્યારે વિમાન અકસ્માત થાય ત્યારે બીજા અકસ્માત કરતાં એની ભયાનકતા...
અમદાવાદનો કદી ન ભૂલાય તેવો વિમાની અકસ્માત આપણે જોયો. આ ઘટના અત્યંત દુ:ખદાયી છે. ઘટનાનું કારણ જે હોય તે પણ અનેક પરિવારો...
સોનમ રઘુવંશીનું નામ ઘરે ઘરે રમતું થઇ ગયું છે. હનીમુન પર મેઘાલય લઇ જઈને આયોજનપૂર્વક પોતાના પતિની જઘન્ય હત્યા કરાવી હોવાનો એના...
થોડા દિવસ પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં એર ઇન્ડિયાની લંડન માટે રવાના થયેલી ફ્લાઇટ તૂટી પડી તે...
સ્વ. નરેન્દ્ર જોશીનું હાલમાં જ દુ:ખદ અવસાન થયું. ‘ગુજરાતમિત્ર’ સહિત અમોને ખૂબ દુ:ખ થયું. જ્યારે પણ અમે ચર્ચાપત્ર લઇને જઇએ ત્યારે, અતિ...
ભારતની થઈ રહેલી દુર્દશા પાછળ એક મોટું કારણ જે લોકો સેવાનાં નામ પર નામ, ગરિમા, હોદ્દા તથા અન્ય લોકો પર પ્રભુત્વ મેળવી...
16 જૂનના ‘ગુજરાતમિત્ર’ના પૃષ્ઠ 8ના અહેવાલના જણાવ્યા પ્રમાણે રામજી મંદિરના પૂજારીની ધરપકડ કરવામાં આવી. પૂજારી મર્યાદા પુરુષોત્તમ રામ પ્રભુની નિત્ય પૂજા કરતા...
યુક્રેન-રશિયા યુદ્ધ ચાલુ જ હતું ત્યાં ઈઝરાયેલ-હમાસ વચ્ચેની અથડામણ શરૂ થઈ. હજુ એમાં કોઈ સમાધાન નથી થયું ત્યાં ઈઝરાયેલે ઈરાન સાથે યુદ્ધનો...
દાયકાઓથી જે લૂંટ ચાલી રહી હતી તે હાઈવે પરના ટોલનાકાની સિસ્ટમમાં છેક હવે સુધારો આવવા માંડ્યો છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ...