પ્રકૃતિની પોતાની એક ભાષા છે, જે આપણે ઘણીવાર સાંભળવાનું ચૂકી જઈએ છીએ. આ વિષય એટલો અનોખો છે કે તેના પર ભાગ્યે જ...
૪૬ વર્ષથી સ્ટાન્ડર્ડ દૈનિક ‘ગુજરાતમિત્ર’માં વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક તરીકે સેવા આપનાર નરેન્દ્ર ભાઇ( જોષી સાહેબ) હવે રહ્યા નથી, આદર અંજલિ...
હમણાં જ અમદાવાદની વિમાન દુર્ઘટનાનું ગુજરાત સાક્ષી બન્યું. કદાચ વિમાની અકસ્માતની દુનિયામાં આટલાં બધાં લોકોનો એક સાથે ભોગ લેનાર બનાવ ભારતમાં તો...
ચીન આ ચોખાની નિકાસ કરે છે. ભારતના વેપારીઓ આયાત કરે છે. શા માટે? ભેળસેળ કરવા જ ને? પકડીને સરકારે ફાંસીએ લટકાવી દેવા...
સુરત શહેરનું એરપોર્ટ ઇ.સ. 2007થી કાર્યરત થયું ત્યારથી જ વિવાદાસ્પદ રહ્યું છે. આ એકમાત્ર એરપોર્ટ છે કે જ્યાં 612 મીટરના રનવૅનાં છેડાનો...
જ્યારે સમગ્ર ભારત શોકમાં છે ત્યારે એર ઇન્ડિયા અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ)એ અમદાવાદમાં દુર્ઘટનાનાં ચોક્કસ કારણો શોધવા માટે તાત્કાલિક અને પારદર્શક...
એક પુરાતન હવેલીની સામે રીમા રહેતી. એની યુવાન આંખોમાં સપના હતા. “આર્કિટેક્ટ”બનીને દુનિયાની સૌથી અનોખી બિલ્ડિંગ બનાવવાના… પણ મુશ્કેલી એ હતી કે...
કહેવાય છે તો પ્રજાનો પ્રેમ પરંતુ ચૂંટણીના મેદાનમાં ઊતરનાર પ્રત્યેક ઉમેદવાર વેઠી જાણે છે કે મત મેળવવા રૂપિયાનું રોકાણ તો કરવું પડે...
સમય બદલાતો જાય છે તેમ અકસ્માતો પણ વિચિત્ર પ્રકારના થતા જાય છે. આવા અકસ્માતોમાં વ્યકિતએ શું સાવચેતી રાખવી તેનો કોઈ ઉકેલ જડે...
ભારત દેશ જ્યારે બધી દિશામાં પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે ત્યારે ભારતની અંદરના અને ભારતની બહારના તત્વોને રોકવા તે માત્ર સરકારનો...