ત્રણ મહિના પહેલાં આપણે કનૈયાલાલ માણેકલાલ મુનશી અને તેમની નવલકથા ‘ગુજરાતનો નાથ’ યાદ કરીને એક મહત્ત્વનો સવાલ કર્યો હતો! ગુજરાતનો નાથ કોણ...
પાકિસ્તાનના જ પૂરા ટેકાથી તાલિબાનો અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછા ફરી શકયા છે એ હવે સ્પષ્ટ થઇ ગયું છે. થોડાં જ સપ્તાહોમાં તાલિબાનોએ...
મોદી સરકારે અસ્કયામતના નાણાં બનાવવાની યોજના જાહેર કરી છે, જે દ્વારા દેશની રૂા. છ લાખ કરોડની માળખાકીય અસ્કયામતોનું 2022-23 થી માંડીને 2024-25...
2024 માં લોકસભાની આગામી ચૂંટણી પહેલાં આપણા રાજકારણ પર છવાઇ જાય તેવો કોઇ મુદ્દો હોય તો તે જ્ઞાતિ આધારિત વસ્તીગણતરીનો હશે. તા....
1947માં ભારતના ભાગલા પડવાને કારણે ભારતીયોએ જે પીડા ભોગવવી પડી તેનો સ્વીકાર કરવા માટે દર વર્ષે તા. 14મી ઓગસ્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
ઉપરા છાપરી બેઠકો, સંસદની અંદર અને બહાર સંયુકત વિરોધ અને સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત પરથી તમે એમ વિચારશો કે વિરોધ પક્ષો...
રાજકીય પરિવર્તનની આ મોસમ છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે નવજોતસિંહ સિધ્ધુની નિમણૂક સાથે રાહુલ ગાંધી અને તેની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ સ્પષ્ટ...
ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનીસ્તાનમાં તાલિબાનોએ કરેલી હત્યાએ ભારત માટે મોટો પડકાર બની શકે તેવી છેલ્લામાં છેલ્લી કટોકટી આપણા ધ્યાન પર...
પ્રધાન મંડળની લગભગ દરેક પુનર્રચના જૂના કે નવા પ્રધાન માટે લોકોની શું લાગણી છે તેને ધ્યાનમાં રાખવાને બદલે રાજકીય ગણતરીથી જ થતી...
સરકાર અને રાજકારણમાં મોટા પરિવર્તનની આ મોસમ હોઇ શકે. પોતાના કાર્યકાળનાં બાકીનાં ત્રણ વર્ષ વહીવટી શાસન સુધારવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના...