અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન કાર્યક્રમ માટે ભારત અને વિદેશના મોટા મહાનુભાવોને આમંત્રિત...
બ્રિટીશ યુગમાં ઘડાયેલા ફોજદારી કાયદાઓને બદલે આપણી સરકાર ત્રણ નવા કાયદાઓ લાવી રહી છે. આ ત્રણ કાયદાઓ અપરાધને લગતા છે અને તેનો...
ભારતની અદાલતોમાં જેમ ઝડપી ન્યાય નથી મળતો તેમ વિવિધ પેંતરાઓ દ્વારા અદાલતોને ન્યાય કરતાં અટકાવવાની રમત પણ રમવામાં આવે છે. તેનું ક્લાસિક...
બિલાડીને જેમ સાત જિંદગી હોવાનું કહેવાય છે, તે વાત માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને પણ લાગુ પડે છે. પાંચમી વખત દાઉદ ઇબ્રાહિમના મૃત્યુના...
દરિયાઈ માર્ગો પર મુસાફરી હંમેશા જોખમી રહી છે. કઠોર હવામાન હોવા છતાં ચાંચિયાઓનો ભય હજુ પણ યથાવત્ છે. ભલે આજે દુનિયાએ ગમે...
ભારતની કોર્ટોમાં જે કેસોનો ભરાવો થયો છે તેને કારણે સામાન્ય નાગરિકને ન્યાય મળતો નથી; તે બાબતમાં ઘણું લખાઈ ગયું છે. આપણા દેશની...
ભારતના બંધારણ અને કલમ ૩૭૦ વચ્ચેના સંબંધની ક્લાઇમેક્સ છેવટે આવી ગઈ છે. એક લાંબી વાર્તા ઘણા વળાંકોમાંથી પસાર થઈને સુપ્રીમ કોર્ટના દરવાજે...
રાજસ્થાનમાં ચૂંટણીનું પરિણામ આવ્યું તેના ૮ દિવસ પછી પણ મુખ્ય મંત્રીપદ માટે ભારતીય જનતા પાર્ટીની અંદર રાજકીય ઉથલપાથલ ચાલુ છે. ભાજપની મુશ્કેલીઓ...
શિક્ષણ ક્ષેત્રે વિદેશી સંસ્થાઓ અને કંપનીઓના પ્રવેશે શિક્ષણને ઘણું મોંઘું બનાવી દીધું છે. સ્પર્ધાત્મક રહેવાના નામે સરકારી સંસ્થાઓએ પણ ફી વધારી દીધી...
ખાનગી હોસ્પિટલોનું કોર્પોરેટ મોડલ મધ્યમ વર્ગનાં દર્દીઓનાં ખિસ્સાં પર ભારે પડી રહ્યું છે. કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ દર્દીઓને ડોક્ટરોને આપવામાં આવતા ટાર્ગેટની...