વ્યાવસાયિક ઇતિહાસકારોએ માનવજાતના ભાગ્યને ઘડવામાં વ્યક્તિઓની ભૂમિકાને ઓછી આંકવાની વૃત્તિ દાખવી છે. ઈ.એચ. કારે તેમના 1961ના પુસ્તક ‘વોટ ઈઝ હિસ્ટ્રી?’માં પ્રખ્યાત રીતે...
હું કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસીએશનનો સભ્ય છું અને ચિન્નાસ્વામી સ્ટેડિયમવાળા રોડ પર જ રહું છું. આમ છતાં, જ્યારે ગયા અઠવાડિયે ત્યાં આ...
૧૫ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ આઝાદી અને વિભાજનના બે મહિના પછી ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રાંતોના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો: ‘પાકિસ્તાન...
તાજેતરના અઠવાડિયામાં, મારા વતન રાજ્ય કર્ણાટકનાં અખબારોમાં રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેના સત્તાના સંઘર્ષ વિશે અસંખ્ય અહેવાલો આવ્યા છે. નાયબ મુખ્યમંત્રીના...
આ લેખ 14 નવેમ્બર, જવાહરલાલ નેહરુની જન્મજયંતી પછીના દિવસોમાં વાંચી રહ્યા હશો. હાલમાં જ અમેરિકાની એક યુવા જાહેર હસ્તી દ્વારા તેમના નામ...
ઉત્તરાખંડ રાજ્યની સ્થાપના 9 નવેમ્બર 2000ના રોજ થઈ હતી. તેના થોડા સમય પછી મને રાજ્યના પશ્ચિમમાં આવેલા હિલ સ્ટેશન મસૂરીમાં એક ભાષણ...
મારી પૃષ્ઠભૂમિનાં ભારતીયો – મધ્યમ વર્ગના, વ્યાવસાયિક પરિવારોમાંથી અને અંગ્રેજીભાષી – સામાન્ય રીતે પોતાના દેશ સિવાયના દેશોની માહિતી અથવા સમજ મેળવવા માટે...
ઓગસ્ટ 2015માં-લગભગ બરાબર દસ વર્ષ પહેલાં-મેં કાશ્મીર ખીણની મુલાકાત લીધી હતી અને જીવનનાં વિવિધ ક્ષેત્રોનાં લોકો સાથે વાત કરી હતી. તેમાંથી એક...
જૂનની શરૂઆતમાં થોડા દિવસો માટે, કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે તેમની દૈનિક પોસ્ટ્સમાં Emergency@11 હેશટેગનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. દેખીતી રીતે...
આ મહિનાના અંતમાં કટોકટીની જાહેરાતની ૫૦મી વર્ષગાંઠ છે. મેં મારા પુસ્તક ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’માં આપણા ઇતિહાસના તે કાળા સમયગાળા વિશે લખ્યું છે....