1937માં એટલે કે ભારતની આઝાદીની સત્તાવાર જાહેરાત થઇ તેના એક દાયકા પહેલા ભારતમાં લોકોને એક પ્રકારનું સ્વશાસન મળ્યું હતું. જેમાં મર્યાદિત મતાધિકાર...
ઉત્તર પ્રદેશની શારદા યુનિવર્સિટીના એક રાજનીતિ શાસ્ત્રના એક પ્રાધ્યાપકે પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ પરીક્ષામાં એક પ્રશ્ન રજૂ કર્યો હતો : ‘તમને ફાસીવાદી, નાઝીવાદ...
હું વિજ્ઞાનીઓના પરિવારમાંથી આવું છું. પણ મને જાતે વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં શરમ લાગી છતાં એક સુખદ વિચિત્રતામાં મારા જીવનમાં આવેલી સૌથી બુધ્ધિશાળી...
તા. 1 લી ફેબ્રુઆરી 1948: દસ વર્ષની એક ભારતીય સ્ત્રી તેની માતાને પત્ર લખે છે. આ સ્ત્રી દિલ્હીમાં હતી. તે હજી હમણાં...
આજે ભારતીય જનતા પક્ષ છે એવી રીતે છેક ૧૯૫૭ માં કોંગ્રેસનું ભારતીય રાજકારણ પર એકચક્રી રાજ ચાલતું હતું ત્યારે ચક્રવર્તી રાજ ગોપાલાચારીએ...
પોતાના પ્રદેશમાં વંશીય સંઘર્ષ વિશે ૧૯૮૦ ના દાયકામાં લખતાં શ્રીલંકાના નૃવંશશાસ્ત્રી એસ.જે. તાંબિયાહે સિંહાલીઓને ‘લઘુમતીની ગ્રંથિ ધરાવતી બહુમતી’ ગણાવ્યાં હતાં. શ્રીલંકાની કુલ...
મુંબઇ મારું એક માનીતું ભારતીય શહેર છે અને મુંબઇમાં મારું એક માનીતું સ્થળ છે દેવીમાં મણિભવન. આ હવે સ્મારક બન્યું છે અને...
દરેક ચૂંટણી જંગવિજેતાઓ અને પરાજીતોની કહાણી હોય છે. તાજેતરમાં પાંચ વિધાનસભાઓની ચૂંટણીનાં આવેલાં પરિણામોમાં મોટા વિજેતાઓ વિશે ઘણું કહેવાશે પણ મારે વાત...
યુક્રેન પર રશિયાના આક્રમણ અને ભૂતકાળમાં વિરાટ અને લશ્કરી દૃષ્ટિએ એકદમ શકિતશાળી દેશો દ્વારા પોતાના મહત્ત્વ વિશેની અતિશયોકિતભરી સમજ સાથે કરાયેલા દુ:સાહસ...
કાશ્મીરી પંડિતોનો વંશીય સફાયો થયો ત્યારે હું દિલ્હીમાં ઇન્સ્ટીટયૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથમાં કામ કરતો હતો. આ સંસ્થાના ડાયરેકટર ત્રિલોકીનાથ માદન એક પ્રખર...